1. Home
  2. Tag "uttar pradesh"

ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકાર એક્શનમાં – આજે પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે બેઠક યોજાશે

ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકરા એક્શનમાં પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે આજે થશે બેઠક બોલીવૂડની અનેક હસ્તીઓ રહેશે ઉપસ્થિત યોગી સરકારના આ નિર્ણયના અનેક લોકોએ કર્યા વખાણ છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણને લઈને નેક વાતાઘાટો ચાલુ હતી ત્યારે હવે આ બાબતે યોગી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે, યૂપીમાં ફિલ્મ […]

આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યુઝિયમ છત્રપતિ શિવાજીના નામે ઓળખાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં નિર્માણધીન મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપરથી રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, આપણા નાયક મુગલ કેવી રીતે હોઈ શકે છે. આપણા વાસ્તવિક નાયક છત્રપતિ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનું નામ રાષ્ટ્રવાદ અને આત્મસન્માનની ભાવના સંચાર કરે છે. ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિકની કોઈ જગ્યા નથી. आगरा […]

કોરોનાના દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ નહી વસુલી શકે-યૂપી સરકાર એ જારી કર્યા આદેશ

યૂપી સરકારનું સ્ખત વલણ હવે કોરોનાના દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ નહી વસુલી શકે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે દર નક્કી કરાયા ખાનગી હોસ્પિટલો તરફથી કોરોનાના દર્દીઓની સારવાર માટે જાણે લૂંટ ચલાવવામાં આવી રહી છે, અનેક લોકો દ્વારા આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે કે,ખાનગી હોસ્પિટલો કોરોનાના નામે તેમને લૂંટી રહી છે ત્યારે હવે આ બાબતે […]

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન રામના નામથી બનશે એરપોર્ટનો વિસ્તાર વધારવાની કવાયાત હાથ ધરાઈ અયોધ્યા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત […]

કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આવા સમયગાળામાં માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની નવાબીનગરી લખનૌમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં માસ્ક મશીન લગાવાયું છે. હવે શહેરના જાહેર સ્થળો ઉપર પણ આ મશીન […]

યોગી સરકારે ચીન સામે કરી લાલઆંખ- હવે ચીનની કંપનીઓ સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડર નહી ભરી શકે

ચીની કંપનીઓ સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડર નહીં ભરી શકે યોગી સરકારએ ચીન સામે લાલ આંખ કરી મહત્વનો નિર્ણય ચીનના વુરોધમાં અનેક લોકો ચીન દ્વારા ભારતની સીમામા ઘુલણખોરી કરવાના અથાદ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, વિતેલી 29-30 ઓગસ્ટના રોજ ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘુસવાના પ્રયાસો કર્યો જો કે ભારતની સેનાએ આ પ્રયત્નોને નાકામ કર્યા હતા, આમ ચીન અવાર-નવાર […]

આત્મનિર્ભર બનવા માટે ઉત્સુક ભારતીય કંપનીઓ, દેશમાં જ રમકડા બનાવવા તત્પર

દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિવિધ એકમોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રમકડાંના વ્યવસાય ઉપર ભાર મુકીને આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ઉત્તરપ્રદેશ સરકારને રમકડાં બનાવવાની ફેકટરી સ્થાપવા માટે 92 અરજીઓ બનશે. આ ફેકટરીઓ ગ્રેટર નોઈડાના જેવર એરપોર્ટ નજીક શરૂ […]

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]

સત્તા માટે હિન્દુત્વના શરણમાં સપા અને બસપા, અખિલેશ અને માયાવતીએ કરી મંદિર બનાવવાની જાહેરાત

દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મના આધારે રાજનીતિ કરાઈ રહી છે. તાજેતરમાં જ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો ફાયદો દેશમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં […]

ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

સમગ્ર ભારતમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે ઉત્તરપ્રદેશ સરકારે પણ અનલોક 3.0ની માર્ગદર્શિકા રજૂ કરી ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવાર માર્કેટ બંધ રહેશે ભારતના સરકારના ગૃહ મંત્રાલયે 1લી ઑગસ્ટથી અમલી બનનાર અનલોક 3.0ની માર્ગદર્શિકા જારી કરી છે. તેની સાથોસાથ ઉત્તર પ્રદેશ સરકારે પણ અનલોક 3ની માર્ગદર્શિકા રજૂ કરી છે. પરંતુ તેમાં કેટલાક નિયમોમાં ફેરફાર જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code