1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તર પ્રદેશમાં ‘લવ જીહાદ’ વિરુદ્ધના કાયદા પર રાજ્યપાલની મહોર-આજથી કાયદો અમલી બનશે

ઉત્તર પ્રદેશમાં લવ જીહાદ વિરુદ્ધ કાદયાને રાજ્યપાલની મહોર   રાજ્યમાં  આજથી  કાયદો અમલી બનશે લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં લવ જીહાદ વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા કાયદાને છેવટે રાજ્યપાલ આનંદી બેન પટેલએ મંજુરી આપી દીધી છે, આ સાથે જ સમગ્ર ઉત્તર પ્રદેશમાં આજથી જ આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 24 નેવ્મબરના રોજ […]

ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારીખથી સિનેમાઘરો – રાજ્ય સરકારે દિશા નિર્દેશ જારી કર્યા

ઉત્તર પ્રદેશમાં ખુલશે 15 તારિખથી સિનેમાઘરો  રાજ્ય સરકારે નિશા નિર્દેશ જારી કર્યા દેશમાં અનલોક 5મા સિનેમાઘરો ખોલવા બાબતે માર્ગ દર્શિકા બહાર પાડવામાં આવી હતી ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ આવનારી 15 તારિખથી તમામ સિનેમાહોલ ખોલવાના દિશા નિર્દેશ મંગળવારના રોજ જારી કરવામાં આવ્યા છે.જો કે આ માટે 50 ટકા જ સંખ્યાને પરવાનગી આપવામાં આવી છે, જારી […]

ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકાર એક્શનમાં – આજે પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે બેઠક યોજાશે

ફિલ્મ સિટીના નિર્માણ માટે યોગી સરકરા એક્શનમાં પરેશ રાવલ સહીત અનેક  હસ્તીઓ સાથે આજે થશે બેઠક બોલીવૂડની અનેક હસ્તીઓ રહેશે ઉપસ્થિત યોગી સરકારના આ નિર્ણયના અનેક લોકોએ કર્યા વખાણ છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિર્માણને લઈને નેક વાતાઘાટો ચાલુ હતી ત્યારે હવે આ બાબતે યોગી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે, યૂપીમાં ફિલ્મ […]

આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યુઝિયમ છત્રપતિ શિવાજીના નામે ઓળખાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં નિર્માણધીન મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપરથી રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, આપણા નાયક મુગલ કેવી રીતે હોઈ શકે છે. આપણા વાસ્તવિક નાયક છત્રપતિ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનું નામ રાષ્ટ્રવાદ અને આત્મસન્માનની ભાવના સંચાર કરે છે. ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિકની કોઈ જગ્યા નથી. आगरा […]

કોરોનાના દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ નહી વસુલી શકે-યૂપી સરકાર એ જારી કર્યા આદેશ

યૂપી સરકારનું સ્ખત વલણ હવે કોરોનાના દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ નહી વસુલી શકે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે દર નક્કી કરાયા ખાનગી હોસ્પિટલો તરફથી કોરોનાના દર્દીઓની સારવાર માટે જાણે લૂંટ ચલાવવામાં આવી રહી છે, અનેક લોકો દ્વારા આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે કે,ખાનગી હોસ્પિટલો કોરોનાના નામે તેમને લૂંટી રહી છે ત્યારે હવે આ બાબતે […]

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન રામના નામથી બનશે એરપોર્ટનો વિસ્તાર વધારવાની કવાયાત હાથ ધરાઈ અયોધ્યા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત […]

કોરોના સામે લખનૌની અનોખી લડાઈ, ATMની જેમ માસ્ક મશીન લગાવાયું

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આવા સમયગાળામાં માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશની નવાબીનગરી લખનૌમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં માસ્ક મશીન લગાવાયું છે. હવે શહેરના જાહેર સ્થળો ઉપર પણ આ મશીન […]

યોગી સરકારે ચીન સામે કરી લાલઆંખ- હવે ચીનની કંપનીઓ સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડર નહી ભરી શકે

ચીની કંપનીઓ સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડર નહીં ભરી શકે યોગી સરકારએ ચીન સામે લાલ આંખ કરી મહત્વનો નિર્ણય ચીનના વુરોધમાં અનેક લોકો ચીન દ્વારા ભારતની સીમામા ઘુલણખોરી કરવાના અથાદ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, વિતેલી 29-30 ઓગસ્ટના રોજ ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘુસવાના પ્રયાસો કર્યો જો કે ભારતની સેનાએ આ પ્રયત્નોને નાકામ કર્યા હતા, આમ ચીન અવાર-નવાર […]

આત્મનિર્ભર બનવા માટે ઉત્સુક ભારતીય કંપનીઓ, દેશમાં જ રમકડા બનાવવા તત્પર

દિલ્હીઃ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વિવિધ એકમોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રમકડાંના વ્યવસાય ઉપર ભાર મુકીને આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ઉત્તરપ્રદેશ સરકારને રમકડાં બનાવવાની ફેકટરી સ્થાપવા માટે 92 અરજીઓ બનશે. આ ફેકટરીઓ ગ્રેટર નોઈડાના જેવર એરપોર્ટ નજીક શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code