1. Home
  2. Tag "Supreme Court"

100થી વધુ પેન્ડિંગ કેસ ધરાવતા દરેક જિલ્લામાં વિશેષ પોક્સો કોર્ટ બનાવો : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં વિશેષ પોક્સો કોર્ટ બનાવશે કે જ્યાં 100થી વધુ પોક્સો મામલા પેન્ડિંગ છે. આ અદાલતો માટે ફંડ કેન્દ્ર સરકાર બનાવશે. કેન્દ્ર સરકાર 60 દિવસોમાં આ કોર્ટ બનાવશે. દેશભરમાં બાળકો સાથે બળાત્કાર પર જાહેરહિતની અરજી છે. કોર્ટ મિત્રે કહ્યુ છે કે માત્ર દિલ્હીમાં જ વિશેષ પોક્સો અદાલત બનાવવામાં આવી […]

સુપ્રીમ કોર્ટમાં વધતા લિસ્ટેડ કેસોથી CJI નારાજ, કહ્યુ- જજ 31, કેસ 40 હજાર

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ફરી મોટી સંખ્યામાં સુનાવણી માટે લિસ્ટેડ મામલાને લઈને નાખુશી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 31 ન્યાયાધીશો છે અને તેમની સામે 40 હજાર કેસો પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મામલાને નોંધવાને લઈને વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેમ છતાં અર્જન્સીના મેન્શન કર્યા વગરના મામલાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો […]

ગેરકાયદેસર રેત ખનન પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર અને પાંચ રાજ્યોને નોટિસ

નવી દિલ્હી: ગેરકાયદેસર રેત ખનનના મામલાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પાંચ રાજ્યોની સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર સાથે પર્યાવરણ મંત્રાલય અને સીબીઆઈને નોટિસ જાહેર કરી છે. એમ. અલગરસ્વામી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રાજ્યોમાં પર્યાવરણ મંત્રાલયની મંજૂરી વગર રેત […]

આમ્રપાલીના 42000થી વધારે ખરીદદારોને સુપ્રીમ કોર્ટે આપી રાહત, NBCCને અધુરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા આદેશ

નવી દિલ્હી: આમ્રપાલી ગ્રુપ પાસેથી મકાન ખરીદનારા 42 હજારથી વધારે ગ્રાહકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આમ્રપાલીના રેરા રજિસ્ટ્રેશનને રદ્દ કર્યું છે અને તેની તપાસ ઈડીને સોંપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે આજે પોતાના ઐતિહાસિક ચુકાદામાં સરકારી નિર્માણ કંપની એનબીસીસીને આમ્રપાલીના અધુરા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી સોંપી છે. સુપ્રીમ […]

સૂરત રેપ કેસ: સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી કરી નામંજૂર

આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજીને નામંજૂર કરી છે. આસારામે ગુજરાતના સૂરત રેપ કેસમાં જામીનની માગણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આસારામ વિરુદ્ધ સૂરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજી 10 સાક્ષીઓના નિવેદન રેકોર્ડ થવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં સજા કાપી […]

હાઈકોર્ટ જજોની નિયુક્તિ: ગુજરાતના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

નવી દિલ્હી  : હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ માટે કોલેજિયમની ભલામણો પર સરકારની ઉદાસિનતાને લઈને ગુજરત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કરતા 22 જુલાઈએ સુનાવણી મુકર્રર કરી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલને 22 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની […]

બાળકો સાથે બળાત્કારના મામલામાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ, CJIએ ખુદ દાખલ કરી PIL

નવી દિલ્હી : દેશભરમાં બાળકો સાથે બળાત્કારના વધી રહેલા મામલા પર સુપ્રીમ કોર્ટ આકરેપાણીએ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાઓને ખુદ ધ્યાન પર લેતા પીઆઈએલ નોંધી છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ મીડિયામાં તાજેતરના દિવસોમાં બાળકો સાથે થઈ રહેલી બળાત્કારની ઘટનાઓથી આહત થઈને સુપ્રીમ રજિસ્ટ્રીએ આખા દેશમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધી આવા મામલાઓમાં દાખલ એફઆઈઆર અને […]

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનો મામલો: પક્ષકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયિક પહેલની કરી માગણી

નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ઝડપી સુનાવણીની અપીલ કરી છે. આ મામલાના પક્ષકારોમાંથી એક ગોપાલસિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે મધ્યસ્થતાથી વિવાદનું સમાધાન થતું દેખાય રહ્યું નથી. મધ્યસ્થતાનો તબક્કો પણ ઠપ્પ થઈ ગયો છે. તેવામાં આ મામલાની જલ્દી સુનાવણી થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે આ મામલાને જોઈશું. સુપ્રીમ કોર્ટે […]

હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો આદેશઃશુક્રવારે થશે સુનાવણી

મુંબઈ હાઈકોર્ટે 27 જુનના રોજ મરાઠા સમુદાય માટે નોકરી અને શિક્ષણ જગતમાં અનામત માટે રાજ્ય સરકારના નિર્ણય પર ચુકાદો આપ્યો હતો જેના સામે હવે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી પડકાર ફેક્યો છે. સરકારી નોકરીમાં મરાઠા લોકોને 10 ટકા અનામતના મુદ્દામાં હવે સુપ્રિમ કોર્ટ શુક્રવારના રોજ લિર્ણય લેશે. જ્યારે  પહેલા મુંબઈ હાઈકોર્ટે 27 જુનના મરાઠા સમુદાયના […]

કાયરતા દેખાડનારા સૈનિકની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટે માની યોગ્ય, કહ્યું- સૈનિકે દરેક સ્થિતિમાં મુકાબલો કરવો જોઈએ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં એક આતંકવાદી હુમલા દરમિયાન ભાગનારા અને બાદમાં હકાલપટ્ટી કરાયેલા સૈનિકની અરજીને નામંજૂર કરી છે. 2006માં થયેલા હુમલા દરમિયાન સૈનિક મુકાબલો કરવાના સ્થાને ભાગી ગયો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારના એ તર્કને પણ નામંજૂર કર્યો હતો, જેમાં તેમણે કહ્યુ હતુ કે ભૂતકાળમાં તેણે ઘણાં ઓપરેશન્સમાં બહાદૂરી સાથે શૌર્ય દેખાડયું હતું. સુપ્રીમ કોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code