1. Home
  2. Tag "Supreme Court"

તો લોનના EMI ન ભરવામાં મળી શકે છે 2 વર્ષની છૂટ, જાણો આજે સુનાવણીમાં શું થયું

– લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થઇ સુનાવણી – લોન મોરેટોરિયમને વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે – કેન્દ્ર સરકાર – વ્યાજ પર વ્યાજની વસૂલાત મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં માર્ચ મહિનામાં લાગુ થયેલા લોકડાઉનને પગલે મોટા ભાગની ગતિવિધિઓ સ્થગિત થઇ જતા દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા […]

કોર્ટના અનાદરનો કેસ: સુપ્રીમે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો, નહીં ચૂકવે તો 3 મહિનાની થશે જેલ

 વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટના અનાદરનો મામલો કોર્ટે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો 15 સપ્ટેમ્બર સુધી દંડ નહીં ભરે તો તેમને 3 મહિનાની જેલ થશે કોર્ટના અનાદરને લઇને સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ સજા સંભળાવી દીધી છે. કોર્ટે પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને […]

લોન મોરેટોરિયમ: સુપ્રીમે સરકારને કહ્યું – ‘તમે RBIની પાછળ ના છૂપાઇ શકો’

લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી RBIની પાછળ ના છુપાઓ, તમારું વલણ સ્પષ્ટ કરો: સુપ્રીમ કોર્ટ તમે માત્ર આરબીઆઇ પર નિર્ભર ના રહી શકો: સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “RBIની પાછળ ના છૂપાઓ, તમારું વલણ […]

Prashant Bhushan Case: ‘What’s wrong in apologizing,’ SC asks Bhushan, reserves order in contempt case

New Delhi: The Supreme Court on Tuesday reserved its order on the sentencing regarding the suo motu criminal contempt case against lawyer-turned-activist Prashant Bhushan. The case has been postponed till September 10 when a new bench will hear the case since justice Arun Mishra, who was heading the three-judge bench is retiring on September 2. During […]

પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ: 10 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી

વરીષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં હવે સુનાવણી 10 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી પ્રશાંત ભૂષણે સોમવારે માફી માગવાનો કર્યો હતો ઇનકાર હાલમાં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્વ કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે. તેમના વિરુદ્વ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પંરતુ આ સુનાવણીને હવે 10 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. […]

માનહાનિ કેસ: પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો કર્યો ઇનકાર

માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આપ્યું નિવેદન જો કે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો 14 ઑગસ્ટે કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા હતા માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું છે. આ સાથે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને […]

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં સુનાવણી કરવા માટે સમયમર્યાદા વધારી

સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલે સુનાવણીની સમયમર્યાદા વધારી સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરી આ પહેલા 31 ઑગસ્ટ સુધીમાં સુનાવણી પૂર્ણ કરવા માટેનો સમય આપ્યો હતો નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બાબરી વિધ્વંસ મામલાની સુનાવણી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર સુધીની કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી રહેલા વિશેષ […]

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, CBI તપાસનો આપ્યો આદેશ

નવી દિલ્લી: સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દરમિયાન બિહાર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી F.I.Rને યોગ્ય બતાવી જે મુંબઈ પોલીસની તપાસ પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બિહારની સરકારને સુશાંતસિંહની હત્યા કે આત્મહત્યાના કેસમાં તપાસનો અધિકાર છે અને મહારાષ્ટ્ર સરકારે પણ […]

સુપ્રીમ કોર્ટે PM Cares ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

–  પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી – સુપ્રીમ કોર્ટે જો કે આજે સુનાવણી દરમિયાન આ અરજી ફગાવી દીધી – પીએમ કેર્સના નાણાં એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની આવશ્યકતા નથી – સુપ્રીમ કોર્ટ પીએમ કેર્સ ફંડને લઇને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીને ફગાવી […]

NEET-JEE પરીક્ષાના આયોજનને સુપ્રીમની લીલી ઝંડી

NEET તેમજ JEE આપવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન સ્થગિત કરવાની અરજીને ફગાવી હવે આ સાથે પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપવામાં આવી NEET અને JEEના પરીક્ષાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓના આયોજનની વિરુદ્વ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ પરીક્ષાના આયોજનને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code