1. Home
  2. Tag "Supreme Court"

લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય

શુક્રવારે કેન્દ્ર સરકારે મોરેટોરિયમ અંગે સુપ્રીમમાં સોંગદનામુ આપ્યું કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી વ્યાજ માફ કરવા સિવાયની કોઇપણ રાહત અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે: સરકાર નવી દિલ્હી: શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકાર લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી […]

શાહીનબાગ પર સુપ્રીમનો ચૂકાદો, જાહેર સ્થળે અનિશ્વિત સમય સુધી પ્રદર્શન થઇ શકે નહીં

શાહીન બાગમાં CAA વિરુદ્વ થયેલા વિરોધ પ્રદર્શન પર સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે આ પ્રકારના પ્રદર્શનને અયોગ્ય ગણાવ્યું જાહેર સ્થળ પર અનિશ્વિતકાળ સુધી કબ્જો જમાવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી:  શાહીન બાગમાં CAAના વિરોધમાં રસ્તો બ્લોક કરીને કરવામાં આવેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રકારના પ્રદર્શનને અયોગ્ય […]

લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય

લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના […]

લોનધારકો માટે ખુશખબર –  લોનના વ્યાજ પરનું વ્યાજ કરાશે માફ, કેન્દ્ર સરકારનો નિર્ણય

લોનધારકો માટે ખુશખબર    લોનના વ્યાજ પરનું વ્યાજ કરાશે માફ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લોન પર વધેલા વ્યાજનું વ્યાજ હવે  ચૂકવાનું નહી રહે જો તમે કોરોના મહામારી દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો છે તો તમારા માટે રાહતના સમાચાર છે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ હવે, હવે બેંક તરફથી લોન ધારકો પર લાદવામાં આવેલા […]

ગુજરાત સરકારનો આદેશ રદ – સુપ્રીમ કોર્ટએ કહ્યું, કંપની કામદારોને ઓવરટાઈમની ચૂકવણી કરે

ગુજરાત સરકારનો આદેશ રદ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો- કંપની કામદારોને ઓવરટાઈમની ચૂકવણી કરે કોર્ટ એ 19 એપ્રિલથી 20 જુલાઇ સુધીનો ઓવરટાઇમ પેમેન્ટ ચૂકવવાનો આદેશ  આપ્યો સુપ્રીમ કોર્ટ એ ગુજરાત સરકાર દ્વારા કામદારોને લઈને જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન રદ કર્યું છે.  રાજ્ય સરકારે જારી કરેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે, કે કામદારોએ ઓવરટાઇમ વેતનની ચૂકવણી વિના વધારાના કામ […]

નેતાઓ સામેના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ ખફા, કેસોની ઝડપી પતાવટ માટે સુપ્રીમનો આદેશ

– વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ખફા – સુપ્રીમે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને કેસોની ઝડપી નિકાલ કરવા અંગેના આપ્યા નિર્દેશ – વર્તમાન કે પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે કુલ 4442 ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલ માટેની પ્રક્રિયામાં કોઇ ખાસ સુધારો જોવા મળ્યો […]

સુપ્રીમ કોર્ટે આયુષ્માન ભારત યોજના લાગુ નહીં કરવા બદલ ચાર રાજ્યોને ફટકારી નોટિસ

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન ભારત યોજનાનો મામલો કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના ના લાગુ કરવા બદલ 4 રાજ્યોને નોટિસ ફટકારી સુપ્રીમ કોર્ટે દિલ્હી, પશ્વિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાની સરકારને નોટિસ ફટકારી કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. જો કે કેટલાક રાજ્યોએ હજુ પણ તેને લાગુ કરી નથી. આ જ […]

લોન મોરેટોરિયમ કેસ: સુપ્રીમે કેન્દ્રને કહ્યું – છેલ્લી વખત સુનાવણી ટાળી રહ્યાં છીએ

– લૉન મોરેટોરિયમ પર આજે સુપ્રીમમાં થઈ સુનાવણી – સુપ્રીમે કેન્દ્રને કહ્યું છેલ્લી વખત સુનાવણી ટાળી રહ્યા છીએ – આ કેસમાં તમામ પક્ષકારો તેમનો જવાબ રજૂ કરે: SC આજે સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ કેસને લઈને સુનાવણી હતી. સુપ્રીમે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે આ કેસને વારંવાર ટાળવામાં આવી રહ્યો છે. હવે આ મામલો છેલ્લી વાર […]

સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો કર્યો ઇનકાર, 13મી સપ્ટેમ્બરથી NEET ની પરીક્ષા લેવાશે

–કોરોનાના કહેર વચ્ચે NEET ની પરીક્ષા મોકૂફ રાખવા કરાઈ હતી અરજી – સુપ્રીમ કોર્ટે આજે સવારે અરજી સાંભળવાનો કર્યો ઇનકાર – 13મી સપ્ટેમ્બરથી નિયમ મુજબ પરીક્ષા લેવાશે કોરોનાના કહેર વચ્ચે NEET ની પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓમાં સંક્રમણથી ફેલાય તેવી સંભાવના છે તેથી NEET ની પરીક્ષા મોકૂફ રાખવાની અરજી સુપ્રીમમાં કરાઈ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આજે સવારે […]

NEET-JEE પરીક્ષા પર સુપ્રીમની મહોર, 6 રાજ્યની પુનર્વિચાર અરજી સુપ્રીમે ફગાવી

શુક્રવારે સુપ્રીમે પરીક્ષા અંગેની 6 રાજ્યની પુનિર્વિચાર અરજી ફગાવી નીટ અને જેઇઇની પરીક્ષા નક્કી કરેલા સમય પર જ યોજાશે: સુપ્રીમ કોર્ટ પરીક્ષા સ્થગિત કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટમાં મૂકાશે: જસ્ટિસ અરુણ મિશ્રા શુક્રવારે NEET અને JEE પરીક્ષા મોડી લેવા મામલે દાખલ કરાયેલી એક સમીક્ષા અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code