1. Home
  2. Tag "sonia gandhi"

ગાંધી-નહેરુ પરિવારના બહારના વ્યક્તિ માટે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવું હશે મુશ્કેલ: અધીર રંજન ચૌધરી

કોલકત્તા : લોકસભામાં કોંગ્રેસ દળના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે ગાંધી નહેરુ પરિવારની બહારની કોઈ વ્યક્તિ માટ પાર્ટીનું નેતૃત્વ કરવું મુશ્કેલ હશે, કારણ કે તેમની (ગાંધી-નહેરુ પરિવારની) એક બ્રાંડ ઈક્વિટી છે. ચૌધરીએ કહ્યુ છે કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારાવાળી પાર્ટી, જેવી રીતે દરેક સ્થાને પહોંચ હોય, તે જ ભાજપનો કોમવાદી રથ રોકી શકે […]

લોકસભામાં કલમ-370 પર કોંગ્રેસના અધીર રંજનના સેલ્ફ ગોલથી સોનિયા ગાંધી નારાજ

રાજ્યસભાની જેમ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને કલમ-370 કમજોર કરવાનો વિરોધ કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના ગૃહના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો અને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન તે એક સેલ્ફ ગોલ કરી બેઠા હતા. જ્યારે અધીર રંજન આમ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા […]

RTIને ખતમ કરવાની કોશિશમાં છે નરેન્દ્ર મોદી સરકાર : સોનિયા ગાંધી

યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરટીઆઈ કાયદામાં સંશોધનના પ્રયાસોની ટીકા કરી છે. તેમણે મોદી સરકારને નિશાને લેતા કહ્યું છે કે તેમની મનસા આરટીઆઈને કમજોર કરવાની છે. કેન્દ્ર સરકાર આરટીઆઈને કમજોર કરવા માટે પોતાની બહુમતીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આને દેશની જનતા પસંદ કરશે નહીં. મંગળવારે એક નિવેદન જાહેર કરીને સોનિયા ગાંધીએ […]

આગામી સપ્તાહે થશે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, ચૂંટવામાં આવશે વચગાળાના અધ્યક્ષ

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી હાલ અધ્યક્ષ વિહીન છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીની કમાન હાલ કોઈની પાસે નથી. તેવામાં દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીની સામે નેતૃત્વનું સંકટ છે. આ સંકટને દૂર કરવા માટે આગામી સપ્તાહે પાર્ટી વર્કિંગ કમિટીની બેઠક બોલાવી શકે છે. જેમાં વચગાળાના અધ્યક્ષ પર નિર્ણય થવાની શક્યતા છે. જે પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટાવા […]

ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી લોકસભાના સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે લોકસભામાં પોતાના ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રેલવેના કારખાનાના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું છે કે પંડિત નહેરુ કહેતા હતા કે જાહેર સેવાઓ આધુનિક […]

સંસદમાં સોનિયા ગાંધીના મોદી સરકાર પર વાકપ્રહાર, કહ્યું- ખતરામાં છે સરકારી કંપનીઓ

લોકસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલી સહીત રેલવેના છ યૂનિટ્સના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ ક્હ્યું હતું કે રાયબરેલીની કોચ ફેક્ટરીનું કંપનીકરણ કરાઈ રહ્યું છે, જે ખાનગીકરણની શરૂઆત છે. આ દેશની અમૂલ્ય સંપત્તિને કોડીઓના ભાવે મુઠ્ઠીભર ખાનગી હાથોને હવાલે કરવાની પહેલી […]

રાષ્ટ્રપતિના અભિભાષણમાં મોબાઈલ જોતા નજરે પડયા રાહુલ ગાંધી, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે મોદી સરકારના આગામી પાંચ વર્ષનો પ્લાન રજૂ કર્યો હતો. સંસદના બંને ગૃહોના સાંસદોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ સરકારના વિઝનને રજૂ કર્યું હતું. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષનો સંસદના સેન્ટ્રલ હોલનો એક વીડિયો સામે આવ્યો છે. તેમા અભિભાષણ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોબાઈલ જોતા દેખાઈ રહ્યા છે. જો કે અભિભાષણ દરમિયાન […]

હિંદીમાં શપથ લેનારા કેરળના કોંગ્રેસી સાંસદને સોનિયા ગાંધીએ આપ્યો ઠપકો!

નવી દિલ્હી: કેરળથી કોંગ્રેસના સાંસદ કોડિકુન્નિલ સુરેશે સોમવારે હિંદીમાં શપથ લઈને સૌને ચોંકાવી દીધા હતા અને તેમના આ પગલાની ઘણાં સાંસદોએ મેજ થપથપાવીને પ્રશંસા કરી હતી. પરંતુ ત્યારે તેઓ મુસીબતમાં ઘેરાઈ ગયા કે જ્યારે તેમના આ પગલા પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને તલબ કર્યા અને ખૂબ ઠપકો આપ્યો. અહેવાલ છે કે સુરેશના આ પગલા […]

કારમી હાર બાદ પણ રાહુલ ગાંધીનો હુંકાર! – “અમે 52 જ ભાજપ માટે પુરતાં, ઈંચ-ઈંચ લડીશું લડાઈ”

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધી પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રમક અને મજબૂત બનેલા રહેવા માટે હાકલ કરી હતી. તેની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમે 52 સાંસદો જ ભાજપ સાથે લડવા માટે પુરતા […]

ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા સોનિયા ગાંધી, 12.13 કરોડ વોટર્સને કહ્યું- ધન્યવાદ

નવી દિલ્હી: સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સોનિયા ગાંધી ફરી એકવાર સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્ધાન મનમોહનસિંહ સહીતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ પાર્ટીને વોટ આપનારાઓને ધન્યવાદ કહ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code