1. Home
  2. Tag "Regional news"

ગુજરાતમાં શાળાઓ ખોલવા મુદ્દે સરકારે લીધો આ નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે શાળા ખોલવા અંગે યોજાઇ બેઠક રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે આ અંગે યોજાઇ બેઠક અનલોક-6 બાદ ગાઇડલાઇન આવ્યા બાદ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તિત છે ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે રાજ્યના શિક્ષણ અને […]

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: 135 ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ 8 બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી 135 ઉમેદવારોએ ફોમ ભર્યા ફોર્મ ચકાસણીમાં કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ ખેલાશે ત્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આપને જણાવી દઇએ કે 8 બેઠકો પરથી […]

ગાંધીનગર: 7 મહિના બાદ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ફરી ખૂલશે

7 મહિના બાદ ગાંધીનગરનું પ્રસિદ્વ અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ  માટુ ખુલ્લુ મુકાશે જો કે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવામાં આવશે ગાંધીનગર:  ગાંધીનગરનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર  7 મહિના બાદ દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી દર્શાનાર્થીઓ માટે મંદિર બંધ […]

ચૂંટણીપંચનો પ્રજાલક્ષી નિર્ણય: પેટાચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ-વૃદ્વો ઘરેથી મતદાન કરી શકશે

ચૂંટણીમાં દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચનો સંવેદનશીલ નિર્ણય આ લોકો તેમના ઘરેથી જ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરી શકશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 18 લાખ મતદારો મતદાન કરશે ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી પંચે દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે […]

અમદાવાદમાં દશેરા સુધીમાં સી પ્લેન આવી પહોંચશે, કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદથી કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે સી પ્લેન માટેનું એરક્રાફ્ટ આગામી 25 ઑક્ટોબર સુધીમાં કેનેડા આવી પહોંચશે સી પ્લેન દ્વારા અમદાવાદ-કેવડિયા વચ્ચેનું અંતર 50 મિનિટમાં જ કાપી શકાશે અમદાવાદ: અમદાવાદથી કેવડિયામાં આવેલા ઐતિહાસિક સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી શરૂ થનારા દેશના સૌ પ્રથમ સી પ્લેનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. સી પ્લેન […]

ભાજપનો આજથી ચૂંટણી પ્રચાર શરૂ, CM રૂપાણી, પાટીલ સહિતના નેતાઓ સભા સંબોધશે

આજથી ભાજપ પેટા ચૂંટણીની 8 બેઠકો માટે પ્રચાર શરૂ કરશે ભાજપે ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી પણ કરી જાહેર યાદીમાં રૂપાણી, પાટીલ, નીતિન પટેલ જેવા નેતાઓના નામ સામેલ ગાંધીનગર: ભાજપે નવરાત્રિના પ્રારંભ સાથે 8 પેટા ચૂંટણીની બેઠકો માટેના પ્રચારની પણ આજથી શરૂઆત કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ પ્રમાણે 30 સ્ટાર […]

રાજ્ય સરકારનો નિર્ણય: નવરાત્રિમાં ફ્લેટ-સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ પરવાનગી જરૂરી નથી

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના, મૂર્તિ સ્થાપનને લઇને રાજ્ય સરકારનો યુ-ટર્ન હવે ફ્લેટ કે સોસાયટીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસની મંજૂરી લેવી નહીં પડે રાજ્ય સરકારે કરેલી આ સ્પષ્ટતા બાદ ફ્લેટ ધારકો અને સોસાયટીઓએ રાહતનો શ્વાસ લીધો ગાંધીનગર:  નવરાત્રિ દરમિયાન પૂજા-અર્ચના અને મૂર્તિ સ્થાપના માટે રાજ્ય સરકારે પહેલા કરેલી જાહેરાતમાં હવે ફેરફાર કર્યો છે. […]

સાસણ ગીર: 6 મહિના બાદ આજથી લાયન સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્યું

આજથી ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં આવેલા લાયન સફારી પાર્કને ફરી ખુલ્લુ મૂકાયું મુલાકાતીઓએ અનલોક 5.0ની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે આજે પ્રથમ દિવસે જ 36 ઑનલાઇન પરમિટ આપવામાં આવી હતી જૂનાગઢ:  સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતું ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં હવે વનવિભાગ દ્વારા 2 લાયન સફારી પાર્ક 6 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આજથી […]

ગુજરાત હાઇકોર્ટમાં 4 દિવસનું લોકડાઉન, કામગીરી રહેશે બંધ, સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે

ગુજરાતમાં કોરોના સંક્રમણને વધતા વ્યાપ વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લોકડાઉન લાગુ કરાયું હાઇકોર્ટની કામગીરી 16 થી 19 ઑક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે અમદાવાદ:  ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. બુધવારના આંકડા પ્રમાણે રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પહોંચી વળવા અને સંક્રમણને અંકુશમાં રાખવા માટે […]

નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ પર રાજ્ય સરકારની સ્પષ્ટતા: પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ

નવરાત્રિ દરમિયાન પ્રસાદબંધી અંગે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપી શકાશે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો લેવાયો નિર્ણય ગાંધીનગર: આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રિના આયોજન પર સરકારના પ્રતિબંધ બાદ પ્રસાદ પર પણ પાબંધીને લઇને ચર્ચાને જોર પકડ્યું હતું ત્યારે હવે નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code