1. Home
  2. Tag "Regional news"

અમદાવાદ: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન શરૂ, નિ:શુલ્ક કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ કોરનાના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો AMC દ્વારા કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના ઘણા સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા […]

દેશની સેનાના જવાનો માટે બનાવાયા વિશેષ હેબીટાટ, આ છે તેની ખાસિયતો

સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો માટે ખાસ હેબીટાટ તૈયાર કરાયા આ હેબીટાટ માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોને આપે છે સુરક્ષા ગુજરાત યુનિવર્સિટી-કોલેજ ઑફ મિલિટરી ઇન એન્જિનિયરિંગ પૂણેએ બનાવ્યા હેબીટાટ સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝુમતા હોય છે અને માતૃભૂમિનું રક્ષણ કરતા હોય છે. હવે આ જવાનો માટે […]

સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, આ રીતે તમે પણ ભાગ લઇ શકો છો

સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન નિબંધ સ્પર્ધાનો વિષય “યુદ્વસ્થિતિમાં નાગરિકોની ભૂમિકા” રહેશે નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો અહીંયા દર્શાવેલા છે સીમાજન કલ્યાણ સમિતિ- ગુજરાત દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “યુદ્ધસ્થિતિ માં નાગરિકો ની ભૂમિકા”રહેશે. આપ સૌને ન્રમ વિનંતી છે કે સૌ આ  નિબંધસ્પર્ધા માં સહભાગી બનો […]

વિશ્વ ફલક પર ગુજરાતનો ડંકો! સુરતની ખુશી બની દેશની UNEPની ગ્રીન એમ્બેસેડર

ગુજરાતે ફરી વિશ્વ ફલક પર વગાડ્યો ડંકો ગુજરાતની 17 વર્ષીય ખુશી બની દેશની UNEPની ગ્રીન એમ્બેસેડર સુરતની ખુશી પર્યાવરણ પર કરશે કામ ગુજરાતે ફરી વિશ્વ ફલક પર ડંકો વગાડ્યો છે. પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઇને સુરતની ખુશી ચિંડલિયાને નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર 17 […]

વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટ્યો, રાજ્યની અનેક કોલેજોને હવે લાગશે તાળા

એક સમયે એન્જિનયરિંગમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓને રહેતા હતા ઉત્સુક જો કે સમય જતા પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે ફેરફાર ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઓછી થવાની સંભાવના એક સમય એવો હતો જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે પડાપડી થતી હતી અને વિદ્યાર્થીઓમાં કોલેજમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ઉત્સુક રહેતા. જો કે […]

આજે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગનો સ્થાપના દિવસ, રૂપાણી સરકાર આ ક્ષેત્રે કરશે 10 નવા MoU

– 17મી સપ્ટેમ્બરે ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 12મો સ્થાપના દિવસ – ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ માટે 10 સંસ્થાઓ સાથે કરાશે કરાર – વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતા પુસ્તકનું પણ થશે લોકાર્પણ 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસની સાથોસાથ ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ વિભાગનો 12મો સ્થાપના દિવસ છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી 17મી સપ્ટેમ્બરે […]

શું ગુજરાતની શાળાઓ 21મી સપ્ટેમ્બરથી ખુલશે, જાણો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટ કક્ષાની બેઠક યોજાઇ ગુજરાતમાં કોરોનાના વ્યાપક સંક્રમણને જોતા ગુજરાત સરકારનો નિર્ણય ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલવાની જાહેરાત ભારત સરકારે કરી હતી અને દરેક રાજ્યને આ અંગે પોતાની રીતે નિર્ણય લેવા માટેની ગાઇડલાઇન હતી. […]

કોરોના સામેની લડતમાં CM રૂપાણીનું સમુહ ટેસ્ટીંગ અભિયાન, નાગરિકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

કોરોના સામેની લડાઇને નિર્ણાયક તબક્કામાં લઇ જવાનું અભિયાન ‘ટેસ્ટ ઇઝ ધ બેસ્ટ’ સૂત્ર સાથે CM વિજય રૂપાણીએ માસ ટેસ્ટીંગનું અભિયાન શરૂ કર્યું હું પણ ટેસ્ટ કરાવું છે, તમે પણ કરાવજો: CM રૂપાણીની નાગરિકોને અપીલ ગુજરાતમાં હવે અનલોક 4 દરમિયાન મોટા ભાગની પ્રવૃત્તિઓ પરની પાબંધી હટાવી લેવામાં આવી છે અને અનેક પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે […]

કોરોનાના સંકટને કારણે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં

કોરોનાના સંકટને કારણે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય શૈક્ષણિક મહાસંઘની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે થઇ ચર્ચા સાંપ્રત પરિસ્થિતિ જોતા ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં કોરોનાના સંકટને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શૈક્ષણિક મહાસંઘની આજે યોજાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ હાલની પરિસ્થિતિને […]

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્વાઘટન સમારોહ યોજાયો 14મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે: કુલસચિવ આલોક ગુપ્ત અમદાવાદ: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code