1. Home
  2. Tag "RBI"

લોનધારકોને વ્યાજ માફીના નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે

કોરોનાના સંકટકાળમાં સરકારે લોનધારકોને આપી રાહત સરકારે લોનની વ્યાજ પરના વ્યાજને માફ કરવાનો લીધો નિર્ણય જો કે આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળમાં લોનધારકોને સૌથી વધુ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેને રાહત આપતા આજે સરકારે મોરેટોરિયમના સમયગાળા દરમિયાન રૂ.2 કરોડ સુધીની લોનની વ્યાજ પરનું વ્યાજ માફ […]

RBI ના લીસ્ટમાંથી બહાર દેશની આ 6 બેંકો – 1લી એપ્રિલથી થયુ હતું બેંકોનુ વિલિની કરણ

આરબીઆઈની યાદીમાંથી બહાર થઈ આ 6 મોટી સરકારી બેંકો બેંકોને અન્ય બેંક સાથે મર્જ કરવામાં આવી વર્ષ 2017મા કુલ 27 સરકારી બેંક કાર્યરત હતી હવે દેશમાં માત્ર કુલ 12 સરકારી બેંક કાર્ય કરશે જેમાં 5 નાની સરકારી બેંકો અને 7 મોટી સરકારી બેંકોનો સમાવેશ રિઝર્વ બેંકે જાહેરનામું બહાર પાડીને એક માહિતી આપી છે, જે માહ્તી […]

લોન મોરેટોરિયમ: સુપ્રીમે સરકારને કહ્યું – ‘તમે RBIની પાછળ ના છૂપાઇ શકો’

લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી RBIની પાછળ ના છુપાઓ, તમારું વલણ સ્પષ્ટ કરો: સુપ્રીમ કોર્ટ તમે માત્ર આરબીઆઇ પર નિર્ભર ના રહી શકો: સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “RBIની પાછળ ના છૂપાઓ, તમારું વલણ […]

કોરોના મહામારીનો માર -વધશે મોંધવારી – આરબીઆઈની ચેતવણી

આરબીઆઈ એ આપી ચેતવણી -મોંધવારી વધવાની શક્યતા વાર્ષિક અહેવાલ આવ્યો બહાર આરબીઆઇના એહેવાલમાં જીડીપી વિશે કોઈ માહિતી રજુ કરાઈ નથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે અનેક લોકોને આર્થિક રીતે નુસખાન ભોગવવાનો વારો આવ્યો છે,ત્યારે હવે રિઝર્વ બેંકના 2019-20ના વાર્ષિક અહેવાલમાં પણ આ બાબતે લોકોને સાવચેત કર્યા છે,અને આ જારી કરાયેલા રિપોર્ટમાં જમાવાયું છે […]

SBI બેંકે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યો ફેરફાર- હવે લાગી શકે છે ચાર્જ

SBIએ નિયમોમાં કર્યો ફેરફાર મેટ્રો શહેરમાં એક મહિનામાં 8 વખત ઉપાડી શકો છો ATMમાંથી પૈસા 5 વખત એસબીઆઈ બેંકમાંથી મફ્ત પૈસા ઉપાડી શકો 3 વખત અન્ય બેંક એટીએમમાંથી પૈસા વગર ચાર્જે ઉપાડી શકાશે 8 વખતથી વધારે ઉપાડ પર બેંક લેશે ચાર્જ બેંક ઓફ ઈન્ડિયાએ હવે તેના ખાતાધારકોને એક ફટકો આપ્યો છે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ […]

આરબીઆઈનો સર્વેમાં થયો મોટો ખુલાસો, લોકડાઉનમાં લોકોના ખર્ચ પર કર્યો સર્વે

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ. લોકડાઉનમાં તે વાત તો નક્કી હતી કે કેટલાક લોકોની આવકમાં ફેરફાર જોવા મળ્યો હતો. લોકડાઉન કેટલો સમય ચાલશે તે વાત તો નક્કી હતી કારણ કે કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા હતા અને તેના કારણે લોકોએ બિનજરૂરી ખર્ચ પર જંગી રીતે કાપ મુક્યો હતો. આરબીઆઈ […]

આરબીઆઇની આજે બેઠક: વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

 RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતા હેઠળ યોજાશે બેઠક RBI વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના લૉન EMI પર મળેલી છૂટ પણ વધારી શકે આરબીઆઈના ગવર્નર શક્તિકાકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળની છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટી આજે મોનેટરી પોલિસી સમીક્ષાની જાહેરાત કરશે. આરબીઆઈ આજે વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે, પરંતુ કોરોના વાયરસ ના સંકટથી અર્થતંત્રને જે […]

RBI સરકારને આપશે 1.76 લાખ કરોડ, રાહુલે કહ્યું-ખજાનાની ચોરી કામ નહી લાગે

રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી કર્યા છે, આરબીઆઈના આ નિર્ણયથી વિપ& નારાઝ છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગગંધી  કહ્યું કે  પ્રધાનમંત્રી અને નાણા મંત્રે જે આર્થિક સંકટ પેદા કર્યું છે તેને તેઓ પહોંચી વળ્યા નથી. આરબીઆઈ ના ખજાનાની ચોરી કામ […]

કેન્દ્ર સરકારને 3 લાખ કરોડ મળવાની શક્યતા, બિમલ જાલાન સમિતિએ કરી ભલામણ?

બિમલ જાલાન સમિતિના રિપોર્ટના આધારે ભારતીય રિઝર્વ બેંક પાસે પડેલી જરૂરિયાતથી વધારે અનામત મૂડીમાંથી કેન્દ્ર સરકારને ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ મળે તેવી શક્યતા છે. સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ મંગળવારે પોતાના અહેવાલમાં કહ્યું છે કે આ રકમ સરકારને હફ્તા દ્વારા કુલ મળીને ત્રણ વર્ષમાં મળશે. તેનો ઉપયોગ નિયમિત વ્યયમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code