1. Home
  2. Tag "RAM TEMPLE"

કોર્ટ કોઈપણ નિર્ણય આપે, અયોધ્યા પર સરકાર પાસે છે ‘બ્રહ્માસ્ત્ર’ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં મનોનીત સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રામમંદિર મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે, પરંતુ સરકાર પાસે બંધારણના અનુચ્છેદ-300A પ્રમાણે રાષ્ટ્રીયકરણનું બ્રહ્માસ્ત્ર છે. તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ-300 A પ્રમે કેસમાં જીતનારને જમીન નહીં […]

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ગોવિંદાચાર્ય, અયોધ્યા વિવાદ પર કરી લાઈવ સ્ટ્રીમિંગની માગણી

ભાજપના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક કે. એન. ગોવિદાચાર્ય અયોધ્યા વિવાદ મામલાનું લાઈવ સ્ટ્રીમિંગ ઈચ્છી રહ્યા છે. ગોવિંદાચાર્યે અયોધ્યા મામલાની આગામી કાર્યવાહીના લાઈવ  સ્ટ્રીમિંગ કરાવવાની માગણીને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને ઉકેલવાની મધ્યસ્થતાની કોશિશો નાકામ રહી અને કોઈ સમાદાન મળી રહ્યું નથી. તેના […]

અયોધ્યામાં વિવાદીત બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાના ષડયંત્રના મામલે સુનાવણી 6 માસ માટે ટળી

નવી દિલ્હી: અયોધ્યા વિવાદીત બાબરી ઢાંચો ધ્વસ્ત કરવાના ષડયંત્રના મામલામાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છ માસ માટે પાછી ઠેલાઈ છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું છે કે સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવ જ્યાં સુધી નિર્ણય નહીં આપે, ત્યાં સુધી તેમને રિટાયર કરવામાં આવે નહીં. સીબીઆઈના ન્યાયાધીશ એસ. કે. યાદવે કોર્ટને પત્ર લખીને મામલાની સુનાવણી પુરી […]

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ: મધ્યસ્થતા આગળ નહીં વધે, તો 25 જુલાઈથી દૈનિક સુનાવણી

નવી દિલ્હી:  અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારોએ માગણી કરી હતી કે આ મામલા પર અદાલતે મધ્યસ્થતાનો જે માર્ગ કાઢયો હતો, તે કામ કરી રહ્યો નથી. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હવે 18 જુલાઈ સુધીમાં રિપોર્ટ સામે આવશે અને બાદમાં એ વાતનો નિર્ણય […]

અયોધ્યામાં જનભાવનાઓ પ્રમાણે ભવ્ય રામમંદિરનું થશે નિર્માણ : યોગી આદિત્યનાથ

નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામની કાષ્ઠની બનેલી મૂર્તિના અનાવરણ કર્યા બાદ એક સભાને સંબોધિત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં જનભાવનાઓને ધ્યાનમાં રાખતા ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે દુનિયાની સામે માનવતાના કલ્યાણનો માર્ગ ભારતમાંથી જ પ્રશસ્ત થશે. […]

મોદી સરકારની વાપસી થતા જ સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર બનાવવાનો પ્લાન જણાવ્યો, સૂચવ્યા આ પગલાં

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે ભલે રામમંદિરના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવ્યો નથી. પરંતુ બીજી વખત બહુમતી સાથે સત્તામાં વાપસી પર રામમંદિર બનાવવાની માગણી શરૂ થઈ ચુકી છે. આ ઘટનાક્રમમાં પહેલી માગણી ભાજપની અંદરથી જ ઉઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને રામમંદિર નિર્માણનો પ્લાન જણાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર નિર્માણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code