1. Home
  2. Tag "rajeev gandhi"

જેલની બહાર આવી રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની, પુત્રીના લગ્ન માટે મળ્યા છે પેરોલ

ચેન્નઈ: ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં દોષિત નલિની શ્રીહરન જેલમાંથી બહાર આવી છે. તેને મદ્રાસ હાઈકોર્ટે 30 દિવસના પેરોલ આપ્યા હતા. તેના પછી ગુરુવારે તે જેલની બહાર આવી છે. નલિનીએ તેની પુત્રીના લગ્નની તૈયારી માટે મદ્રાસ હાઈકોર્ટમાંથી 6 માસના પેરોલની માગણી કરી હતી. રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિની આજીવન કેદની સજા કાપી રહી છે […]

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નલિનીને મદ્રાસ હાઈકોર્ટે આપી 30 દિવસની પેરોલ

ચેન્નઈ:  ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાના મામલામાં ગુનેગાર નલિની શ્રીહરનને મદ્રાસ હાઈકોર્ટે 30 દિવસની પેરોલ આપી છે. પોતાની પુત્રીના લગ્નની તૈયારી માટે નલિનીએ મદ્રાસ હાઈકોર્ટ પાસેથી છ માસની પેરોલની માગણી કરી હતી. પરંતુ કોર્ટે શુક્રવારે તેને 30 દિવસની પેરોલ આપી છે. મહત્વપૂર્ણ છે કે રાજીવ ગાંધી હત્યાકાંડની દોષિત નિલીની આજીવન કેદની સજા ભોગવી રહી છે […]

PM મોદીએ 28મી પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, ગાંધી પરિવારે કર્યા યાદ

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 28મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર સહિત આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘પુણ્યતિથિ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code