1. Home
  2. Tag "priyanka gandhi"

BJP 100 દિવસનો જશ્ન મનાવે છે પ્રિયંકાએ કહ્યુંઃ’જશ્ન મનાવવાને બદલે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ’

તાજેતરમાં દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે,દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે તો કેટલાક લોકો બેરોજગાર બન્યા છે તો બીજી બાજુ કેટલાક કંપનીના પ્લાન્ટ પણ બંધ થવાને આરે છે તો તેની સામે માદી સરકરાર મંદીને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ છે,ત્યારે તાજેતરમાં મોદી સરકારના બીજા કાર્યલયના 100 દિવસ પુરા થયા છે. મંબઈમાં આજે મોદીજીએ જનતાને સંબોધન […]

GDP પડી ભાગંતા પ્રિયંકાનું નિવેદનઃ‘અચ્છે દીન’ નું ભોંપુ વગાડનાર સરકારે અર્થવ્યવ્સ્થાને કર્યું પંચર

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવ્સ્થાનો મુદ્દો ઉઠાવતા માદી સરકાર પર પ્રહાર કર્યો છે,પ્રિંયકાએ કહ્યું કે GDP વિકાસ દરથી સાફ  જોય શકાય છે કે સારા દિવસનું ભોપૂં વગાડનારી બીજેપી સરકારે રેથવ્યવ્સ્થાના હાલતમાં પંચર કરી નાખ્યું છે, GDPમાં કોઈ ગ્રોથ નથી કે રુપિયાની મજબુતી પણ નથી,રોજગાર ગાયબ છે,હવે તો સાફ શબ્દોમાં જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરનાર કોણ […]

પહલૂ ખાન મામલા પર ટ્વિટ કરીને ફસાયા પ્રિયંકા ગાંધી, આપરાધિક મામલો નોંધાયો

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ આપરાધિક મામલો નોંધાવામાં આવ્યો છે. બિહારની મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં વકીલ સુધીર ઓઝા તરફથી આ કેસ નોંધવામાં આવ્યો છે. સુધીર ઓઝાએ સીજેએમ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ફેલાવવાના અને લોઅર કોર્ટના ચુકાદાની અવગણના કરવાના આરોપમાં કેસ દાખલ કરાવ્યો છે. સીજેએમ સૂર્યકાંત તિવારીની કોર્ટે સુધીર ઓઝાને ફરિયાદ પત્રનો […]

યુપી: સોનભદ્રના ઉમ્ભા ગામ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, હત્યાકાંડથી પીડિત પરિવારો સાથે કરી રહ્યા છે મુલાકાત

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીના સોનભદ્રમાં ગત મહીને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારોને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. પરંતુ તેમની આ મુલાકાત પહેલા સોનભદ્ર હત્યાકાંડને લઈને ખુદ કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. તપાસમાં કોંગ્રેસના એક નેતાનું નામ સામે આવ્યું છે. તેના કારણે પ્રિયંકા ગાંધીની ગત મુલાકાતની જેમ જ આ વખતની અહીંની યાત્રાને લઈને યુપીના […]

પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી! CWC પહેલા થરુર-અમરિન્દર બાદ દક્ષિણ ભારતમાંથી ઉઠી માંગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ વી. હનુમંતરાવે મંગળવારે માગણી કરી છે કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે. અવિભાજીત આંધ્રપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાવે કહ્યુ છે કે પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો. તેમણે કહ્યુ છે કે માત્ર પ્રિયંકા ગાંધી જ આખા દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે છે. હનુમંત રાવે કહ્યુ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પ્રિયંકા ગાંધી છે આદર્શ ઉમેદવાર: કેપ્ટન અમરિન્દરસિંહ

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રિયંકા ગાંધીને પક્ષના નવા અધ્યક્ષ બનાવવાની માગણી મજબૂત થઈ રહી છે. પંજાબના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના કદ્દાવર નેતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદ માટે આદર્શ ઉમેદવાર હશે. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાર્ટીની કમાન સંભાળવા માટે પ્રિયંકા નિપુણ ઉમેદવાર હશે, પરંતુ આ બધું કોંગ્રેસ […]

પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બને તેવી સંભાવનાના પાંચ સંકેત

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ લગભગ બે માસ બાદ પણ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી શકી નથી. તેને લઈને કોંગ્રેસ પાર્ટીની અંદર અસમંજસતાની સ્થિતિ ચાલુ છે. તો બીજી તરફ પ્રિયંકા ગાંધી સતત સક્રિય છે. તેના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગણી કરી હતી, […]

કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે આ છે ચાર મહત્વના દાવેદાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં સતત બીજી વખત કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર નેતૃત્વમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં હારન જવાબદારી લેતા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાની પેશકશ કરી હતી. રાહુલ ગાંધીની પેશકશ બાદ સતત તેમને મનાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે. […]

પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીની મદદ માટે બનાવવામાં આવશે કોંગ્રેસ વર્કિંગ પ્રેસિડેન્ટની પોસ્ટ!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં મોટી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની પેશકશ કરી હતી. પરંતુ તેને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ માનવાનો ઈન્કાર કર્યો છે. સીબડલ્યૂસીના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટી નેતૃત્વમાં મોટા પરિવર્તન કરવાની આઝાદી પણ આપી છે. એવા પણ અહેવાલ છે કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ધ્યાનમાં  રાખીને સીડબ્લ્યૂસીના અધ્યક્ષનું એક પદ […]

CWC બેઠક સમાપ્ત: મીટિંગ બાદ રાહુલ-પ્રિયંકા અથવા કોઈ કોંગ્રેસીએ મીડિયા સાથે વાત કરી નહીં!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સમાપ્ત થઈ ચુકી છે. બેઠક પછી તમામ નેતા મીડિયા સાથે વાત કર્યા વગર નીકળી ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કોઈની સાથે વાત કરી નથી. જણાવવામાં આવે છે કે બેઠકમાં શું નિર્ણય થયા છે, તેના પર થોડાક સમયબાદ પાર્ટી દ્વારા જાણકારી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code