1. Home
  2. Tag "pakistan"

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો ‘ફ્લોપ શો’, ઇમરાનના દરેક દાવપેચ નિષ્ફળ સાબિત થયા

પાકિસ્તાને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યાના મામલે  વિરોધ કરવામાં  સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી  પરંતુ તે દરેક મોરચામાં દરેક સ્થળ પર નિષ્ફળ રહ્યું છે, અંતે  બાખલાયેલા પાકિસ્તાને જાહેર કર્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે તે આખા વિશ્વમાં ભારત સામે  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે પરંતુ પાકિસ્તાનને અહિ પમ અસફળતા જ પ્રાપ્ત થઈ,અહિ પણ પાકિસ્તાનને હતાશા […]

અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!

આનંદ શુક્લ 15 અગસ્ત કા દિન કહેતા- આઝાદી અભી અધૂરી હૈ. સપને સચ હોને બાકી હૈ, રાવી કી શપથ ન પૂરી હૈ. 15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં […]

370, 35Aને હટાવવી સરદાર પટેલના સપનાઓને સાકાર કરવા જેવું: પીએમ મોદી

દેશના 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370 અને 35એને હટાવવાનો વિરોધ કરનારી કોંગ્રેસ પાર્ટીને ત્રણ સવાલ પુછીને નિશાને લીધી હતી. તેમણે કહ્યુ છે કે અમે ન તો સમસ્યાઓને ટાળીએ છીએ અને પાળીએ છીએ. સરકાર બનવાના 70 દિવસની અંદર 370 અને 35એને અમે હટાવી દીધી અને સંસદે તેને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 8 : ખંડિત આઝાદીના પર્વ પર મંથન કરીએ અખંડ ભારતની હત્યાનું કોણ હતું ગુનેગાર?

આનંદ શુક્લ વિભાજનની વિભીષિકા આજે પણ ભારત માટે કરુણાંતિકાઓ જ પેદા કરી રહી છે. ત્યારે આઝાદીની 72 વર્ષ બાદ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ભારતના ભાગલા માટે જવાબદાર કોણ… ઝીણા.. નહેરુ…મહાત્મા ગાંધી.. સરદાર પટેલ.. કે અંગ્રેજ.. કોંગ્રેસ કે મુસ્લિમ લીગ… કે તમામની સામૂહિક જવાદારી છે? ભારતના ભાગલા છતાં પણ દક્ષિણ એશિયામાં તત્કાલિન સમસ્યાઓ  આજે […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 9 : 1947માં ભારતનું વિભાજન ટાળવા ગાંધીજીએ કોશિશો કરી, પણ કોંગ્રેસ માની નહીં

આનંદ શુક્લ જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા […]

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ હિંદુ બહુલ ભારતમાં મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?

આનંદ શુક્લ આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 7 : 1947નું વિભાજન ભારતની અખંડતાની હત્યાની રક્તરંજિત વિભીષિકા

આનંદ શુક્લ લોહીથી ગભરાઈને સનાતનકાળથી અખંડ ભારતના ભાગલા સ્વીકારનારાઓ પણ પરલોકમાં આજે પસ્તાવો કરતા હશે. કટ્ટર અહિંસાવાદી બનીને આઝાદીના માર્ગે ચાલનારાઓ પણ વિભાજનની વિભીષિકા અને કરુણાંતિકાઓ જોઈને સ્વર્ગમાં ડૂસકા ભરતા હશે…. નિરાશ્રિતોના નિસાસા વચ્ચે અલગ હોમલેન્ડની માગણી કરનારાઓને પસ્તાવો થતો હશે કે કેમ.. કોણ જાણે.. પણ 14 ઓગસ્ટ..1947ના દિવસે થયેલા વિભાજનથી ભારત અને પાકિસ્તાન નામના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 5 : નેતાજીએ બનાવી આઝાદ હિંદ ફોજ, મહાત્મા ગાંધીની અહિંસા સામે મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી હિંસાનું નગ્નનાચ

આનંદ શુક્લ 1940થી આઝાદીના આકાંક્ષા સાથે સુભાષચંદ્ર બોઝે લોકોને– તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા—ની હાકલ કરી હતી. તો મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમો માટે અલગ હોમલેન્ડ પાકિસ્તાન માટે સીધી કાર્યવાહીની જાહેરાત કરીને દેશમાં કોમી હિંસા કરાવી હતી. તેની સામે અહિંસાવાદી મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં ચાલતી કોંગ્રેસના નહેરુ અને સરદાર પટેલ સહીતના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન

આનંદ શુક્લ 1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ […]

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું

આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે. અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code