19 પ્રબુદ્ધ મુસ્લિમોએ લખ્યો પીએમ મોદીને પત્ર, લઘુમતીઓ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણના કર્યા વખાણ
નવી દિલ્હી: કેટલાક લોકો ભલે મોદી સરકારને લઘુમતી ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિરોધી ગણાવતા હોય, પરંતુ શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલા 19 પ્રબુદ્ધ મુસ્લિમ લોકોના સમૂહે મોદીને પત્ર લખીને તેમના લઘુમતીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણના વખાણ કર્યા છે. તેની સાથે જ માહ-એ-રમઝાનમાં સરકારના નવા કાર્યકાળની સફળતાની કામના પણ કરી છે. ખાસ વાત એ છે […]