1. Home
  2. Tag "National news"

તિરુપતિ બાલાજી મંદિરના પુજારી સહિત 140 કર્મીઓ કોરોના પોઝિટિવ

જગપ્રસિદ્વ તિરુમાલા તિરુપતિ મંદિરના પુજારી સહિત 140 લોકો કોરોના પોઝિટિવ મંદિરના બોર્ડે કહ્યું શ્રદ્વાળુઓ હજુ પણ મંદિરમાં દર્શનાર્થે આવી શકશે 140 લોકોમાંથી 70 લોકો થયા સ્વસ્થ જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 140 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી છે. આ તમામ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા મંદિરના બોર્ડે […]

રામ મંદિરનું નિર્માણ કાર્ય ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ શકે, PM મોદી તેમજ સંઘ પ્રમુખ રહેશે હાજર

સુપ્રીમ કોર્ટમાં ચુકાદા બાદ રામભક્તો મંદિરના નિર્માણકાર્યની જોઇ રહ્યા છે રાહ મંદિરના નિર્માણ કાર્યની તારીખ માટે કાલે યોજાશે બેઠક, જાહેર થશે તારીખ નિર્માણ કાર્યના પ્રારંભમાં પીએમ મોદી સહિત સંઘ પ્રમુભ ભાગવત રહેશે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિર પર આવેલા ચુકાદા બાદથી સમગ્ર દેશમાં રહેલા શ્રી રામના ભક્તો મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે. […]

આ વર્ષે સારા વરસાદથી દેશમાં રેકોર્ડબ્રેક પાકનું ઉત્પાદન થશે

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારત માટે સારા સમાચાર આ વર્ષે દક્ષિણ-પશ્વિમ ચોમાસું ખૂબ જ લાભદાયી સાબિત થયું છે આ વર્ષે દેશમાં વિપુલ માત્રામાં ખેતપેદાશોનું ઉત્પાદન થશે કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. ભારત માટે અતિ ફાયદાકારક ગણાતું દક્ષિણ-પશ્વિમ ચોમાસું ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. આ જ કારણોસર આ વર્ષે દેશમાં […]

દિવાળી સુધી 55-60 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે: હરદીપસિંહ પુરી

– કોરોના મહામારી વચ્ચે દેશની ઉડ્ડયન સેવા પર ઉડ્ડયન મંત્રીનું નિવેદન – દેશની 55-60 ટકા ડોમેસ્ટિક ફ્લાઇટ્સ દિવાળી સુધી ઉડવા માંડશે – એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવું આવશ્યક છે કોરોના મહામારી વચ્ચે દેશમાં ઉડ્ડયન સેવાને લઇને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટ પહેલા જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ ઉડતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code