1. Home
  2. Tag "National news"

જમ્મૂ કાશ્મીર: સીમા પર વસવાટ કરતા લોકોને સરકારી નોકરીઓ-કોલેજ પ્રવેશમાં મળશે 4 ટકા અનામત

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે વસતા લોકોની અનામતની લડત ફળી કેન્દ્ર સરકારે આ લોકોને સરકારી નોકરીઓમાં 4 ટકા અનામત આપવાનો કર્યો નિર્ણય તે ઉપરાંત પ્રોફેશનલ કોલેજોમાં પ્રવેશ માટે પણ મળશે 4 ટકા અનામત જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન સીમા પાસેના ગામોમાં વસવાટ કરતા નાગરિકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આ લોકોને સરકારી નોકરીઓ અને પ્રોફેશનલ કોલેજમાં પ્રવેશ […]

કોરોના કવચ વીમા પોલિસીની જબરદસ્ત માંગ, વીમા કંપનીઓ પર કામનું ભારણ

ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર, સતત વધતો મૃત્યુદર વીમા કંપનીઓએ આ સ્થિતિ ધ્યાનમાં રાખી કોરોના ક્વચ પોલિસી કરી લોન્ચ લોકો હાલમાં આ પોલિસી લેવા માટે ઘસારો કરી રહ્યા છે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી વ્યાપકપણે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે તેનાથી મૃત્યુનું જોખમ હોવાથી લોકોમાં મૃત્યુનો ડર જોવા મળી રહ્યો […]

આ કંપનીએ ભારતમાં કોરોનાની દવા DESREMTM લોન્ચ કરી, આટલી છે કિંમત

કોરોનાની સારવાર માટે વધુ એક દવા હવે માર્કેટમાં લોન્ચ થઇ છે. ગ્લોબલ ફાર્મા કંપની Mylan એ સોમવારે કોવિડ-19ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ભારતમાં DESREMTM નામના પોતાના રેમડેસિવીરના કર્મશિયલ લોન્ચની જાહેરાત કરી છે. હેટેરો ડ્રગ્સ લિમિટેડ અને સિપ્લા લિમિટેડ બાદ લોન્ચ થનારી આ ત્રીજી લાયસન્સ પ્રાપ્ત જેનેરિક દવા છે. આપને જણાવી દઇએ કે ડ્રગ કંટ્રોલર […]

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ સી.આર.પાટીલની નિયુક્તિ

નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ હવે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સ્થાન લેશે આ સાથે સંગઠનમાં ફેરફારની અટકળોનો અંત નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને નિયુક્ત કર્યા છે. આ રીતે હવે સી.આર.પાટીલ જીતુ વાઘાણીનું સ્થાન લેશે. કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો હવે […]

દેશમાં 6 ટકા વધુ થયો વરસાદ, ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી

દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે સારા વરસાદનું અનુમાન દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા વરસાદ વરસ્યો ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી દેશભરમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ વરસાદને લઇને રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા સુધી વરસાદ વરસી ગયો છે. જો કે ઉત્તર ભારતમાં 19 ટકા વરસાદની ઘટ […]

સૂર્યોદય પહેલા આકાશમાં 25 જુલાઇ સુધી માણો આ પાંચ ગ્રહોનો અદ્દભુત નજારો

25 જુલાઇ સુધી અવકાશમાં એક સાથે પાંચ ગ્રહોને નરી આંખે નિહાળી શકાશે એક સાથે આ પાંચ ગ્રહોને કોઇપણ જાતના ટેલિસ્કોપ વગર જોઇ શકાશે આ નજારો અંદાજે 45 મિનિટ સુધી જોઇ શકાશે આપણું બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપૂર છે અને સૂર્યમંડળમાં પણ અનેક ગ્રહો છે જે રહસ્યમય છે. સૂર્યમંડળના આ ગ્રહોને આમ તો નરી આંખે જોવા સંભવ […]

વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી ઓછો 2.49 % મૃત્યુદર, રિકવરી રેટમાં પણ સુધારો

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ખતરા વચ્ચે સરકારનો દાવો દેશમાં મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો હાલમાં ભારતમાં મૃત્યુદર 2.49 ટકા દેશમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ગતિ પકડી રહ્યું છે અને બીજી તરફ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સરકાર રિકવરી રેટ વધવાનો અને મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો હોવાનો દાવો કરી રહી છે. ભારતમાં […]

વૈશ્વિક સ્તરે કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ ભારત વગર અશક્ય: નિષ્ણાંતો

કોરોના વેક્સીનનું સૌથી મોટા પાયે ઉત્પાદન ભારતમાં થાય છે દુનિયાના વેક્સીનેશન પ્રોગ્રામ માટે ભારતની મદદ લેવી આવશ્યક ભારતમાં બે વેક્સીન કેન્ડિડેટ હ્યુમન ટ્રાયલમાં છે કોરોના વાયરસની સારવાર માટે કોરોનાની વેક્સીન શોધાય તે ખૂબ જ આવશ્યક છે. અનેક કંપનીઓએ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ કરી છે. જો કે કોઇપણ દેશે વેક્સીનેશન પ્રોગ્રામને ચલાવવો હોય તો તે […]

રેલવે યાત્રિકો માટે ખુશખબર! હવે કન્ફર્મ ટિકિટ મળશે

રેલવે યાત્રિકો માટે એક સારા સમાચાર છે. રેલવે યાત્રિકોને હવે ટ્રેનમાં વેઇટિંગની ટિકિટમાંથી મુક્તિ મળશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું કે આગામી 3-4 વર્ષમાં રેલવે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રેનને ઓન ડિમાન્ડ ચલાવવામાં સક્ષમ થઇ જશે. વર્ષ 2023 સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોને તમામ રાજધાની નેટવર્કથી જોડી દેવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી કટરાથી બેનિહાલ સુધીનો અંતિમ […]

રામ મંદિરના શિલાન્યાસને લઇને આજે અયોધ્યામાં બેઠક, તારીખ કરાશે નક્કી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યને લઇને આજે બેઠક બેઠકમાં મંદિરના શિલાન્યાસ, ડિઝાઇન સહિતની બાબતો પર થશે ચર્ચા મંદિરના શિલાન્યાસ અને નિર્માણ કાર્યની તારીખ પણ નક્કી કરાશે ભારતવાસીઓ જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તે અયોધ્યાના રામ મંદિરના નિર્માણ કાર્ય સહિત શિલાન્યાસના સંભવિત કાર્યક્રમો માટેની બેઠક આજે એટલે કે શનિવારે મળનાર છે. આ બેઠકમાં કેટલીક મહત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code