બિહારમાં કોરોનાના વધતા કેસને કારણે ફરીથી લોકડાઉન 16 દિવસ માટે લંબાવાયું
બિહારમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નીતિશ સરકારનો નિર્ણય બિહારમાં વર્તમાન લોકડાઉનનો સમય વધારીને હવે 16 ઑગસ્ટ સુધી કરાયો જો કે ખાનગી કાર્યાલય તેમજ કોર્મશિયલ જગ્યાઓ ખુલ્લી રાખી શકાશે બિહારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ત્યાં કેસને અંકુશમાં લાવવા માટે નીતિશ કુમારની સરકારે ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી […]
