1. Home
  2. Tag "National news"

લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય

લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના […]

ભારતમાં જુલાઇ 2021 સુધી 25 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે

જુલાઇ 2021 સુધી ભારતમાં 25 કરોડ લોકોને કોરનાની રસી અપાશે કોરોનાની રસી માટે પ્રાથમિકતા વાળા જૂથની યાદી રાજ્યોને પૂરી પડાશે ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની ટીમ રસીના બધા પાસા પર વિચાર કરશે: ડૉ.હર્ષવર્ધન નવી દિલ્હી: ભારતને કોરોનામુક્ત કરવા માટે જુલાઇ 2021 સુધીમાં 20 થી 25 કરોડ લોકોને કોરોનાની રસી દાયરામાં લાવવા માટે કોવિડ-19ના 40 થી 50 કરોડ […]

કૉંગ્રેસના ‘સંકટમોચન’ ડી કે શિવકુમાર અને ભાઇના 15 ઠેકાણાઓ પર CBIના દરોડા

કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી CBIએ ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા મની લોન્ડરિંગના કેસને લઇને CBIએ દરોડા પાડ્યા નવી દિલ્હી:  કર્ણાટકના કૉંગ્રેસ પ્રમુખ ડી કે શિવકુમારની મુશ્કેલી વધી છે. CBIની ટીમે ડી કે શિવકુમારના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના કથિત મામલામાં CBI ડી કે શિવકુમારના કર્ણાટક અને […]

ગલવાન ઘાટીના શહીદોની યાદમાં બન્યું સ્મારક, શહીદોના નામનો કરાયો છે ઉલ્લેખ

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂનના રોજ થઇ હતી હિંસક અથડામણ આ સંઘર્ષમાં શહીદ થયેલા ભારતીય શહીદોની યાદમાં સ્મારક બનાવાયું આ સ્મારકમાં 15 જૂને શહીદ થયેલા દરેક સૈનિકોના નામ લખવામાં આવ્યા છે લદ્દાખ:  ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું છે અને […]

લોનધારકોને વ્યાજ માફીના નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે

કોરોનાના સંકટકાળમાં સરકારે લોનધારકોને આપી રાહત સરકારે લોનની વ્યાજ પરના વ્યાજને માફ કરવાનો લીધો નિર્ણય જો કે આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળમાં લોનધારકોને સૌથી વધુ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેને રાહત આપતા આજે સરકારે મોરેટોરિયમના સમયગાળા દરમિયાન રૂ.2 કરોડ સુધીની લોનની વ્યાજ પરનું વ્યાજ માફ […]

અંતે સુશાંત કેસનો કોયડો ઉકેલાયો: એઇમ્સની ડૉક્ટર પેનલનો ખુલાસો, અભિનેતાએ આત્મહત્યા કરી હતી

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુનો કોયડો અંતે ઉકેલાયો અભિનેતાની હત્યા નથી થઇ, અભિનેતાએ આત્મહત્યા કરી છે: એઇમ્સ પેનલ સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ AIIMSની ટીમનો નિષ્કર્ષ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેતાની હત્યા થઇ હતી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી તે કોયડો વધુ જટિલ બન્યો હતો. […]

રશિયન કોવિડ-19 વેક્સીનની ટ્રાયલ માટે ડૉ.રેડ્ડીઝે DGCI પાસે માંગી મંજૂરી

ડૉ.રેડ્ડીઝ લેબએ રશિયન વેક્સીન સ્પુટનિક-5ની ભારતમાં ટ્રાયલ માટે DCGIની મંજૂરી માંગી DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે હૈદરાબાદ:  વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અનેક વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે ત્યારે હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]

દેશમાં 15 ઑક્ટોબરથી તાપમાનમાં થશે ઘટાડો, આ વર્ષે શિયાળાની મોસમ લાંબી રહેશે

દેશમાં ચોમાસુ ધીરે ધીરે વિદાય લઇ રહ્યું છે 15 ઑક્ટોબરથી તાપમાનમાં ઘટાડો થશે આ વખતે શિયાળાની મોસમ લાંબા ચાલશે નવી દિલ્હી: દેશમાં ધીરે ધીરે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં ચોમાસાની ઔપચારિક વિદાયની સાથે શિયાળાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે. આગામી શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી પડશે. શિયાળો લાંબો હોવાનો […]

નવતર પ્રયોગ: આ શહેરમાં સુકો કચરો આપો અને ઘરે નિ:શુલ્ક દૂધ-બ્રેડ અને દાળ લઇ જાઓ

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનની દિશામાં ગોવા સરકાર ગોવાના પણજીમાં શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇનનો નવતર પ્રયોગ અહીંયા સુકા કચરાના બદલામાં તમને જરૂરી ચીજવસ્તુ નિ:શુલ્ક અપાશે ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનના દિશામાં દેશના અનેક રાજ્યો કાર્યરત છે ત્યારે હવે ગોવાની રાજધાની પણજીમાં નગર નિગમ 2 ઑક્ટોબરથી ‘શોપ વિથ યોર વેસ્ટ કેમ્પેઇન’ શરૂ કરશે. આ અંતર્ગત […]

આજે ગાંધી જયંતિ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ રાષ્ટ્રપિતાને કર્યું નમન

ભારતીય સ્વાધીનતા આંદોલનના પ્રરેણા એવા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 151મી જન્મ જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદેએ બાપુને કર્યું નમન બાપુના આદર્શ સમૃદ્વ અને કરુણ ભારત નિર્માણમાં અમારું માર્ગદર્શન કરતા રહેશે: PM મોદી નવી દિલ્હી:  જીવનભર અહિંસાના સિદ્વાંતો પર ચાલનારા અને ભારતીય સ્વાધીનતા આંદોલનના પ્રરેતા એવા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code