1. Home
  2. Tag "National news"

જરૂર પડે યુદ્વ કરીશું તો પણ પરમાર્થ માટે કરીશું: NSA અજીત ડોભાલ

NSA અજીત ડોભાલે ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે સાધ્યું નિશાન ભારત જ્યાંથી પણ ખતરો હશે ત્યાં પ્રહાર કરશે: અજીત ડોભાલ જરૂર પડે યુદ્વ કરીશું પરંતુ અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું: અજીત ડોભાલ નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તંગદિલી ચાલી રહી છે ત્યારે આ તણાવની વચ્ચે […]

વિજયાદશમી પર્વ 2020: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ઉદ્વબોધન, કહ્યું – આપણા રાષ્ટ્રનું ‘સ્વત્વ’ હિંદુત્વ છે

નાગપુર: આજે વિજયાદશમી છે. વિજયાદશમીનું પર્વ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ. RSSના સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ 2020 નિમિત્તે નાગપુર સ્થિત મહર્ષી વ્યાસ ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત સહિત સંઘના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવની ઉજવણી નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્રપૂજન બાદ તેઓએ […]

પીએમ મોદી દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરશે

– પીએમ તેલ અને ગેસ કંપનીના પ્રમુખોને મળશે – વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે વાતચીત – પીએમ 26 ઓક્ટોબરના રોજ સીઇઓ સાથે કરશે વાત નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરશે. આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન નીતિ આયોગ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા કરવામાં […]

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝીટીવ, ટવિટ કરી આપી માહિતી

– દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસ પોઝીટીવ – ખુદ ટવિટ કરી આપી આ અંગે જાણકારી – સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમના ટેસ્ટ કરાવા અપીલ મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ખુદ ટવિટ કરીને આ અંગે માહિતી આપી કે, તે કોરોના પોઝિટિવ છે અને […]

ચીનની ધમકીને ભારતનો જવાબ, 2 દિવસમાં સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ

પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતે સૈન્ય ક્ષમતાનું કર્યું પ્રદર્શન ભારતે સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરતાં 2 દિવસમાં નેવીના 2 સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ ભારતે સમુદ્રમાં INS પ્રબળ એન્ટિન શિપ મિસાઇલનું કર્યું હતું પરીક્ષણ નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારત પોતાની સૈન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરી […]

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં થશે શરૂ, 2 વર્ષમાં થશે નિર્માણ

નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં શરૂ થશે વર્ષ 2022ની દિવાળી સુધી ભવન તૈયાર થઇ જવાનો અંદાજ નવા સંસદ ભવનનું ડિસેમ્બરમાં ભૂમિપૂજન થશે નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ડિસેમ્બરમાં શરૂ થશે અને વર્ષ 2022ની દિવાળી વખતે આ ભવન તૈયાર થઇ જવાનો અંદાજ છે. આ અંગે લોકસભા સેક્રેટેરિયટે જણાવ્યું હતું કે, સૂચિત ગાળામાં સંસદના સત્રો અવરોધ […]

હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે

ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા કરશે શરૂ રેલવે દ્વારા યાત્રિકોના ઘરેથી સામાન પિક કરાશે અને સ્ટેશને પહોંચાડાશે રેલવેની આ સેવાથી તમે સામાનની સાચવણીથી ચિંતામુક્ત બનશો નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રિકોને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્વ છે ત્યારે હવે ભારતીય રેલવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ નામની સુવિધા શરૂ કરવા […]

કોરોનાની સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલને DCGIએ આપી લીલી ઝંડી, ફેબ્રુઆરી સુધી આવશે પરિણામ

કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર ભારત બાયોટેકને રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGIની મંજૂરી ટ્રાયલમાં 10 રાજ્યોના અંદાજે 28 હજાર લોકોને વેક્સીન અપાશે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને એક આશાસ્પદ સમાચાર છે. DCGIએ ભારત બાયોટેક અને ICMR દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીનના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. જાનવરો અને ક્લિનિકલ ટ્રાયલના […]

દેશભરમાં 100 એરપોર્ટ, વોટરડ્રોમ અને હેલિપોર્ટસ નિર્માણની AAIની યોજના

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાની ‘ઉડાન યોજના’ દેશભરમાં 100 એરપોર્ટ, વોટરડ્રોમ્સ અને હેલિપોર્ટ્સ બનાવાશે આ યોજના હેઠળ ગ્રાહકોને સસ્તી એરલાઇન્સ સેવાઓ અપાશે નવી દિલ્હી: ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) વર્ષ 2024 સુધીમાં દેશભરમાં 100 એરપોર્ટ, વોટરડ્રોમ્સ અને હેલિપોર્ટ્સ બનાવવાની યોજના ધરાવે છે. આ યોજનાને પ્રાદેશિક વિમાન સેવા ‘ઉડાન […]

યાત્રીગણ કૃપયા ધ્યાન દે: રેલવે મુસાફરી હવે થશે મોંઘી

ટ્રેનની યાત્રા હવે વધુ મોંઘી બનશે ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટના ભાવ વધશે પ્લેટફોર્મની ટિકિટમાં પણ કરવામાં આવશે વધારો નવી દિલ્હી: ટ્રેનના યાત્રીઓએ હવે ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટ માટે વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. ભારતીય રેલવે કેટલીક પોલિસીના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. તેને લઇને ટ્રેનમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે પ્રમાણે ટિકિટ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code