જરૂર પડે યુદ્વ કરીશું તો પણ પરમાર્થ માટે કરીશું: NSA અજીત ડોભાલ
NSA અજીત ડોભાલે ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે સાધ્યું નિશાન ભારત જ્યાંથી પણ ખતરો હશે ત્યાં પ્રહાર કરશે: અજીત ડોભાલ જરૂર પડે યુદ્વ કરીશું પરંતુ અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું: અજીત ડોભાલ નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તંગદિલી ચાલી રહી છે ત્યારે આ તણાવની વચ્ચે […]
