આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબ જ નહીં પરંતુ આ લોકો પણ મેળવી શકશે….
આયુષ્માન ભારત હવે ફક્ત ગરીબો માટે નહીં ગરીબી રેખાથી ઉપરના લોકોને પણ મળશે લાભ કેન્દ્રની તમામ હેલ્થ સ્કીમસ આયુષ્માનમાં સામેલ આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે છે. પરંતુ હવે આ યોજના ફક્ત ગરીબો સુધી મર્યાદિત રહેશે નહીં. ગરીબી રેખાથી ઉપરના નાગરિકો પણ તેનો લાભ લઈ શકશે. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી […]
