1. Home
  2. Tag "modi government"

मोदी सरकार के फैसले : ऑटो, ड्रोन क्षेत्रों के लिए 26,058 करोड़ रुपये की पीएलआई योजना को मंजूरी

नई दिल्ली, 15 सितम्बर। केंद्रीय मंत्रिमंडल ने भारत की विनिर्माण क्षमताओं को बढ़ाने के लिए ऑटो, ऑटो कलपुर्जा और ड्रोन उद्योग के लिए 26,058 करोड़ रुपये की उत्पादन आधारित प्रोत्साहन (पीएलआई) योजना को मंजूरी दी है। केंद्रीय मंत्री अनुराग ठाकुर ने प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में हुई केंद्रीय मंत्रिमंडल की बैठक में लिए गए […]

राहुल गांधी ने केंद्र के एनएमपी प्रोग्राम से जताई नाराजगी, बोले – 70 वर्षों की पूंजी को मोदी सरकार ने बेच दिया

नई दिल्ली, 24 अगस्त। कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष राहुल गांधी ने केंद्र सरकार के महत्वाकांक्षी नेशनल मोनेटाइजेशन पाइपलाइन (एनएमपी) प्रोग्राम पर नाराजगी जाहिर करते हुए आरोप लगाया है कि नरेंद्र मोदी सरकार इस योजना के जरिए देश के सरकारी संसाधानों को बेचने में जुट गई है। राहुल गांधी ने मंगलवार को यहां पूर्व वित्त […]

મોદી સરકારનું મહત્વનું પગલું, 44 લાખ નકલી-અવૈધ રાશન કાર્ડ કર્યા રદ

સરકારે યોગ્ય લાભાર્થી સુધી સબસિડી વાળુ અનાજ મળે તે માટે લીધુ મહત્વનું પગલું સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 44 લાખ અવૈધ-નકલી રાશન કાર્ડ રદ કર્યા વર્ષ 2013થી મોટી સંખ્યામાં નકલી અને અવૈધ રાશન કાર્ડ હતા નવી દિલ્હી: મોદી સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 43 લાખ 90 હજાર નકલી અને અવૈધ રાશન […]

મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા વાર્ષિક રૂ.5000 આપશે

જગતના તાતને હવે મોદી સરકાર આપશે વધુ એક ખુશખબર મોદી સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે વાર્ષિક રૂ.5000 આપશે આ નિર્ણયથી સબસિડીની રકમ સીધી ખેડૂતના ખાતામાં આવશે નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોને મોદી સરકાર તરફથી વધુ એક ખુશખબર મળે તેવી શક્યતા છે. હાલમાં ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ સ્કીમ હેઠળ વર્ષે 6000 રૂપિયાની મદદ આપવામાં આવે […]

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે વિદેશ મુલાકાત પર દિગ્ગજો સાથે રહેશે SPGના જવાન

મોદી સરકારનો મોટો નિર્ણય વિદેશ યાત્રા વખતે એસપીજી કમાન્ડો રહેશે નેતાઓની સાથે કોંગ્રેસનો આરોપ, ગાંધી પરિવારના મોનિટરિંગની સરકારની મનસા કેન્દ્ર સરકારે સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા મેળવનારી દિગ્ગજ હસ્તીઓ માટે એક નવો દિશા-નિર્દેશ જાહેર કર્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદેશ યાત્રા દરમિયાન પણ વીવીઆઈપી લોકોની સાથે એસપીજી સુરક્ષાકર્મીઓ […]

ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ […]

મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર હટાવવા માટે દેશવાસીઓને – ના ખાઉંગા, ના ખાને દુંગા-નો વાયદો કર્યો છે. પોતાના વાયદા પ્રમાણે કાર્યવાહી કરતા મોદી સરકારે ઈન્કમટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અને કમિશનરની […]

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પણ ક્રૂડ ઓઇલમાં નરમી શરૂ

ક્રૂડ ઓઇલની ગ્લોબલ કિંમતોમાં 9 ડોલર પ્રતિ બેરલનો મોટો ઘટાડો થવાને કારણે દેશમાં ફ્યુએલના ભાવ ટુંક સમયમાં નીચા ઉતરી શકે છે. તેનાથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની શરૂઆતમાં ઓઇલ પ્રાઇસિસમાં શું એવો જ ઘટાડો થશે, જે તેમના પહેલા કાર્યકાળની શરૂઆતમાં જોવા મળ્યો હતો. સોમવારે ક્રૂડના ભાવ ઘટીને […]

કૃષિ અને ગ્રામીણ વિકાસ સોંપાયું એક મંત્રીને, શું માસ્ટરસ્ટ્રોક સાબિત થશે મોદીનું આ પગલું

વડાપ્રધાન મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રાલય નરેન્દ્રસિંહ તોમરને સોંપ્યું છે. આ બંને મંત્રાલયોને જોડવાની એક કોશિશ છે, જેથી અલગતાની પરિસ્થિતિ ન સર્જાય અને કામનો સમન્વય વધુ સારી રીતે થઈ શકે. મોદી સરકારનો ગ્રામીણ વિકાસમાં ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ તેની સફળતાનો ફાયદો કૃષિ તરીકે નથી મળ્યો. ગ્રામીણ વિકાસ હેઠળ વર્ષ […]

40000ને પાર કર્યા બાદ લાલ નિશાન પર બંધ થયો સેન્સેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં મજબૂત સરકારની રચનાથી દેશનું શેરબજાર ઘણું ઉત્સાહિત દેખાયું છે. શુક્રવારે કારોબારીની શરૂઆતમાં જ સેન્સેક્સ 40 હજારના સ્તરને પાર કરી ગયું હતું. તો નિફ્ટી પણ 12 હજારના સ્તરને પાર કરી ગયું હતું. કારોબારના આખરમાં વેચવાલીનો તબક્કો રહ્યો જેના કારણે શેરબજાર લાલનિશાન પર બંધ થયું. સેન્સેક્સ 117 અંકના ઘટાડા સાથે 39174ના સ્તરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code