1. Home
  2. Tag "LUVKOT"

જયપુરના રાજવંશ બાદ મેવાડના રાજપરિવારે પણ ભગવાન શ્રીરામના વંશજ હોવાનો કર્યો દાવો

અયોધ્યા વિવાદના મામલામાં જયપુરના રાજવંશે ખુદને ભગવાન શ્રીરામના વંશજ ગણાવ્યા છે. તો મેવાડના રાજપરિવારે પણ પોતે ભગવાન શ્રીરામના વંશજ હોવાનું જણાવ્યું છે. મેવાડના રાજપરિવારે પોતાનો વંશ ભગવાન શ્રીરામના પુત્ર લવની શાખા સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે. લવે જ લાહોર શહેરને વસાવ્યું હતું. લાહોરને પહેલા લવકોટ નામથી ઓળખવામાં આવતું હતું. લવના વંશ કાળાંતરમાં આહાડ આવ્યા જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code