લોકસભાની ચૂંટણીમાં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિને ECએ સોંપી, કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા કરાઈ ભંગ
દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ લોકસભા ચૂંટણી 2019માં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. બાદમાં તેઓ 27 મેના રોજ કાશી વિશ્વનાથ મંદિર જવાના છે. મીડિયા અહેવાલો મુજબ […]
