1. Home
  2. Tag "lashkar e toiba"

કાશ્મીર પર આતંકવાદી હુમલાની ફિરાકમાં છે લશ્કરે તૈયબા, 4 આતંકીની સીમા પારથી ઘૂસણખોરી

ઘાંઘુ થયું છે પાકિસ્તાન પાળેલા આતંકીઓને કર્યું છે ‘છૂ’ ચાર આતંકીની ઘૂસણખોરીના અહેવાલ નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં એકઠી કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કરે તૈયબા કાશ્મીરમાં આતંકી હુમલાની સાજિશ રચી રહ્યું છે. તેના પ્રમાણે રાજ્યના મુખ્ય સ્થાનો પર આતંકી હુમલાને અંજામ આપવા માટે લશ્કરે તૈયબાના ચાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની સીમા પારથી ઘૂસણખોરી કરવામા […]

અલકાયદા નબળું પડયું નથી, લશ્કરે તૈયબા સાથે ચાલુ છે સહયોગ: યુએનનો રિપોર્ટ

યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન અલકાયદા કમજોર પડયું નથી અને પાકિસ્તાનથી સંચાલિત લશ્કરે તૈયબા અને હક્કાની નેટવર્ક વગેરે આતંકવાદી જૂથોની સાથે તેના સહયોગનો સિલસિલો યથાવત છે. પરંતુ તેના પ્રમુખ અયમન મુહમ્મદ અલ જવાહિરીનું આરોગ્ય અને તેના પછી સંગઠનના કામ કરવાની પદ્ધતિને લઈને શંકા યથાવત છે. આ ખુલાસો વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધ […]

લશ્કરે તૈયબાના શંકાસ્પદ આતંકી સૌરભ શુક્લાની ધરપકડ, પોલીસે જાહેર કર્યું હતું 25 હજારનું ઈનામ

ઉત્તરપ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તૈયબા માટે કામ કરવા બદલ રવિવારે શંકાસ્પદ આતંકવાદી સૌરભ શુક્લાની યુપીના પ્રયાગરાજ ખાતેથી ધરપકડ કરી છે. એટીએસના અધાકરીઓ પ્રમાણે, શુક્લા આતંકવાદી સંગટનના નિર્દેશ પર ભારતમાં ફંડ એકઠું કરી રહ્યો હતો અને પાકિસ્તાનમાં સક્રિય લશ્કરે તૈયબાની મદદ પણ કરી રહ્યો હતો. તે ફોન અને ઈન્ટરનેટ દ્વારા પાકિસ્તાન ખાતેના […]

અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા પર 14 વર્ષ બાદ ચુકાદો, 4ને આજીવન કેદ- એક બરી

નવી દિલ્હી: અયોધ્યામાં 2005માં થયેલા ટેરર એટેક પર મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ અને ફારુક ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને બરી કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાની સાજિશ રચવાનો […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના જેનપોરા, શોપિયાંમાં સુરક્ષાદળોએ શુક્રવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણ બાદ વિસ્તારમાં ભડકેલી હિંસામાં ત્રણ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે વહીવટી તંત્રે જેનપોરા સહીત શોપિયાંના તમામ સંવેદનશીલ વિસ્તારમાં કલમ-14 લાગુ કરી દીધી છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આતંકવાદીઓના […]

કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર, જવાન શહીદ, એક સિવિલયનનું મોત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે આ કાર્યવાહી દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. અથડામણ દરમિયાન એક સ્થાનિક સિવિલિયનનુંપણ મોત નીપજ્યું છે. જ્યારે બે અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા છે અને એક અન્ય સિવિલયન પણ ઘાયલ થયો છે. એન્કાઉન્ટર સ્થાન પર પરથી એક આતંકવાદીની લાશ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code