રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં રોકાણ માટે કહી આ વાત
દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે તેમનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર અને લડાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે. અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગપતિઓને રોકાણ માટેની અપીલ સંદર્ભે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને […]
