1. Home
  2. Tag "kerala"

સાક્ષરતા મામલે દેશમાં કેરળ સૌથી અગ્રેસર, આંધ્રપ્રદેશ સૌથી પાછળ, દેશનો સાક્ષરતા દર 77.7 %

8 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં મનાવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ સાક્ષરતા સંદર્ભે નેશનલ સેમ્પલ સર્વેનું તારણ બહાર આવ્યું ભારતનું કેરળ રાજ્ય 96.2 % સાક્ષરતા દર સાથે સૌથી ટોચ પર જ્યારે આંધ્રપ્રદેશ4 ટકા સાક્ષરતા દર સાથે આ યાદીમાં સૌથી પાછળ આજે વિશ્વ સાક્ષરતા દિવસ છે ત્યારે વ્યક્તિત્વ વિકાસમાં સાક્ષરતાની ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દેશમાં સાક્ષરતાને લઇને […]

કેરળ ફ્લાઈટ દુર્ઘટનાઃ પાયલોટે બે વખત લેન્ડીંગ ટાળ્યાં બાદ ત્રીજા પ્રયાસમાં સર્જાયો અકસ્માત

દિલ્હીઃ દુબઈથી આવતી ફ્લાઈટ કેરળમાં એરપોર્ટ ઉપર લેન્ડીંગ દરમિયાન રન-વે પર લપસી પડી હતી અને સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનઅને ફ્લાઈટ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ દુર્ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં વિમાનનું બ્લેકબોક્ષ મળી આવ્યું હતું. ફ્લાઈટના પાયલટને લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડતી […]

સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ

સીરક્રીકમાંથી શંકાસ્પદ બોટો મળવાનો મામલો દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની શક્યતા કેરળમાં ડીજીપીએ જાહેર કર્યું ટેરર એલર્ટ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને […]

કેરળ : ‘રેપિસ્ટ પાદરી’ સામે અવાજ ઉઠાવનારી નનને બંધક બનાવાઈ, પ્રાર્થના કરવાથી પણ રોકી

કેરળના સિસ્ટર લૂસી કલપુરાને કોન્વેન્ટમાં બંધક બનાવવાનો અને પ્રાર્થના કરવાથી રોકવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવારની છે. કલપુરાને બંધક બનાવવાના આરોપમાં કોન્વેન્ટની વિરુદ્ધ પોલીસે મામલો નોંધ્યો છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા દેખાવોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને તાજેતરમાં ચર્ચની ગતિવિધિઓથી દૂર કરીને કુરાવિલંગદ કોન્વેન્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી […]

કેરળમાં ‘રેપિસ્ટ’ પાદરી સામે મોરચો ખોલનાર નનને ચર્ચમાંથી બરખાસ્ત કરવાનો મામલો રોમ પહોંચ્યો

કેરળના સિસ્ટર લૂસી કલપુરાએ રોમના કેથોલિક ચર્ચમાં અપીલ કરી પોતાની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહીને ખોટી ગણાવી છે. રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા પ્રદર્શનોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને ચર્ચની ગતિવિધિઓથી દૂર કરી કુરાવિલંગદ કોન્વેસ્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં અહેવાલ આવ્યા હતા કે બિશપ ફ્રેંકો મુલક્કલ પર […]

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]

હાઈકોર્ટના જજે બ્રાહ્મણોના કર્યા વખાણ, કહ્યુ- જાતિ કે ધર્મ નહીં પણ આર્થિક આધારે હોય અનામત

કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વી. ચિતંબરેશે લોકોને અપીલ કરી છે કે તેઓ જાતિ અથવા ધર્મના આધારે નહીં, પરંતુ આર્થિક આધાર પર અનામત માટે આંદોલન કરે. જજે પોતાની વાત રજૂ કરતા બ્રાહ્મણોના ખૂબ વખાણ કર્યા છે. જસ્ટિસ ચિતંબરેશે કોચ્ચિમાં 19 જુલાઈએ આયોજીત તમિલ બ્રાહ્મણ ગ્લોબલ મીટિંગમાં સંબોધન દરમિયાન પોતાની આ વાતોને રજૂ કરી હતી. જસ્ટિસ ચિતંબરેશ […]

કેરળમાં ઘણાં કોંગ્રેસી સાંસદ, ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, એનડીએના સાથીપક્ષનો દાવો

કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સાથીપક્ષ પી. સી. જોર્જે દાવો કર્યો છે કે રાજ્યમાંથી કોંગ્રેસના છ સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સાથે સંપર્કમાં છે અને ત્યાં પક્ષપલાટની સંભાવના છે. કોંગ્રેસે પૂંજર ક્ષેત્રમાંથી ધારાસભ્યના આ દાવાને નામંજૂર કર્યો છે અને તેમને અતિશયોક્તિપૂર્ણ દાવા કરનારા ગણાવતા કહ્યુ છે કે તેઓ માત્ર મીડિયાનું ધ્યાન ખેંચવા માટે […]

ચર્ચના ક્રોસ પર ત્રિશૂલ લગાવવા પર વિવાદ, હિંદુ સંગઠનોએ લગાવ્યો અતિક્રમણનો આરોપ

નવી દિલ્હી: કેરળના ઈડુક્કી જિલ્લામાં એક ક્રોસની સામે ત્રિશૂળ લગાવવા પર વિવાદ વધી ગયો છે. 15મી જૂને ઈડુક્કીના પાંચાલિમેડૂમાં ક્રોસની સામે ત્રિશૂળ લગાવવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ ચર્ચ પર સરકારી જમીનના અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે ચર્ચ વિરુદ્ધ વિરોધ કૂચ પણ કાઢી હતી. આરોપ છે કે કેરળના ઈડુપ્પી જિલ્લા ખાતે સેન્ટ મેરી ચર્ચે […]

કેરળના ગુરુવયૂરના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ, નકારાત્મકતાને દેશે નકારી

તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. તેઓ મંદિરની પરંપરાગત વેશભૂષામાં દેખાયા હતા. ભાજપના કાર્યકર્તાઓને અભિનવ સભામાં તેમણે કહ્યુ હતુ કે અમે માત્ર ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી, પંરતુ જનસેવા અમારું લક્ષ્ય છે. ભલે અહીં અમારું ખાતું ખોલ્યું નથી. પરંતુ જનતાનો આભાર માનવા માટે અહીં આવ્યો છું. આ અમારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code