1. Home
  2. Tag "kcr-chandrashekar-rao"

તેલંગાણાના CMએ TSRTCની હડતાલને અક્ષમ્ય ગુનો ગણાવી 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી

મુખ્યમંત્રી કેસીઆરનો નિર્ણય 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કેસીઆરનું આ ગેરજવાબદારીનું પગલું છે-ભાજપ ભાજપે રાજય સરકાર પર નિશાન સાધ્યું સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશનના 48 હજાર કર્મચારીઓને રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મુક્યા છે,આ કર્મચારીઓ શુક્રવારની રાતથી જ હડતાલ પર ઉતર્યા હતા,તેમની માંગ એ હતી કે આરટીસીનું સરકાર સાથે વિલય કરવામાં આવે,ત્યારે કર્મચારીઓની હડતાલને મુખ્યમંત્રી,કે ચંદ્રશેખર રાવએ અક્ષમ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code