રાહતના સમાચાર! આજથી ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા અને કંડલા-દિલ્હી ફ્લાઇટ સેવા શરૂ થશે
કોરોના મહામારી વચ્ચે એસ.ટી.બસના મુસાફરો માટે રાહતના સમાચાર ગુજરાત એસ.ટી. નિગમે આજથી મહારાષ્ટ્ર માટે બસ સેવાઓ ફરી શરૂ કરી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં કુલ 242 ટ્રિપ દોડાવવામાં આવશે ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે અને દિવાળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. સાત મહિના બાદ ગુજરાત એસ.ટી બસ દ્વારા આજથી એટલે કે 10 ઑક્ટોબરથી મહારાષ્ટ્ર રાજ્યમાં બસ સેવાઓ શરૂ […]
