1. Home
  2. Tag "janardan dwivedi"

સોનિયા ગાંધીના નિકટવર્તી કોંગ્રેસી નેતા જનાર્દન દ્વિવેદીએ ઉઠાવ્યો રાહુલ ગાંધી પર સવાલ

નવી દિલ્હી: એક સમયે સોનિયા ગાંધીના નિકટવર્તી રહેલા કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પાર્ટીમાં ચાલી રહેલા હાલના સંકટને લઈને રાહુલ ગાંધી પર જ સવાલ ઉઠાવ્યો છે. તેમણે એક પ્રકારે એવી પણ સલાહ આપવાની કોશિશ કરી છે કે પાર્ટીની હારનું કારણ અંદર જ શોધવું જોઈએ, બહાર નહીં. જનાર્દન દ્વિવેદીએ પાર્ટીના નવા અધ્યક્ષનું નામ નક્કી કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code