1. Home
  2. Tag "jamnagar"

पीएम मोदी के गुजरात दौरे का आज दूसरा दिन, भरूच और जामनगर को देंगे 9 हजार 460 करोड़ की सौगात

अहमदाबाद, 10 अक्टूबर। प्रधानमंत्री नरेंद्र मोदी तीन दिवसीय गुजरात दौरे पर हैं जिसका आज दूसरा दिन है। पीएम आज भरूच में 9 हजार 460 करोड़ रुपये की विकास परियोजनाओं का शिलान्यास और उद्घाटन करेंगे। वहीं, शाम करीब 5 बजे जामनगर में 1460 करोड़ की परियोजनाओं का उद्घाटन करेंगे। पीएम मोदी के आज कार्यक्रम पर नजर […]

पीएम मोदी और डब्ल्यूएचओ प्रमुख डॉ. टेड्रोस ने जामनगर में ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन की आधारशिला रखी

जामनगर, 19 अप्रैल। प्रधानमंत्री नरेंद्र मोदी और विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) के महानिदेशक डॉ. टेड्रोस एडनॉम घेब्रेयसस ने मंगलवार को जामनगर में  डब्ल्यूएचओ ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन की आधारशिला रखी। डॉ. ट्रेडोस ने गुजराती भाषा में लोगों का अभिवादन किया इस दौरान डब्ल्यूएचओ प्रमुख ने गुजराती भाषा में लोगों अभिवादन कर तालियां बटोरीं। प्रधानमंत्री […]

अफगानिस्तान संकट : काबुल से जामनगर पहुंचा वायुसेना का सी-17 विमान, भारतीय राजदूत समेत 120 अधिकारी लौटे

नई दिल्ली, 17 अगस्त। अफगानिस्तान पर इस्लामिक कट्टरपंथी संगठन तालिबान के कब्जा होने के बाद जहां देश के हालात बेकाबू होते जा रहे हैं वहीं अमेरिका समेत दूसरे देशों की तरह भारत ने भी वहां फंसे अपने नागरिकों को निकालने का अभियान तेज कर दिया है। इसी क्रम में वायुसेना का सी-17 ग्लोबमास्टर विमान भारतीय राजदूत समेत […]

જામનગરમાં ધરા ધ્રુજીઃ 24 કલાકમાં 5 આંચકા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. જો કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે જામનગર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ પાંચ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મધ્યરાત્રિ બાદ […]

ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code