1. Home
  2. Tag "jagan mohan reddy"

सीएम जगन मोहन रेड्डी ने की घोषणा – आंध्र प्रदेश की नई राजधानी बनेगा विशाखापट्टनम शहर

नई दिल्ली, 31 जनवरी। आंध्र प्रदेश के मुख्यमंत्री वाई.एस. जगन मोहन रेड्डी ने मंगलवार को घोषणा की कि विशाखापट्टनम शहर राज्य की नई राजधानी बनने जा रहा है। उन्होंने राष्ट्रीय राजधानी में एक कार्यक्रम को संबोधित करते हुए कहा, ‘मैं आप सभी को विशाखापट्टनम आमंत्रित करने आया हूं, जो आने वाले दिनों में हमारी राजधानी […]

પહેલા દીપ પ્રજ્વલનનો ઈન્કાર અને હવે ટિકિટ વિવાદ, આંધ્રના ‘ખ્રિસ્તી’ CM જગનમોહન રેડ્ડીનો હિંદુ વિરોધ!

2019માં એપ્રિલમાં રેકોર્ડતોડ બહુમતી સાથે સત્તામાં આવેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને વાઈએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડી સતત વિવાદોમાં ઘેરાતા રહે છે. તાજેતરમાં કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે જેનાથી ભાજપ સહીતના અન્ય લોકો પણ જગનમોહન રેડ્ડી પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા રહે છે. આ મહીનાની 21 તારીખે જ્યાં અમેરિકાની મુલાકાતે ગયેલા જગનમોહન રેડ્ડીએ એક કાર્યક્રમમાં […]

જગનમોહન રેડ્ડીનો ઐતિહાસિક નિર્ણય, પહેલીવાર દેશના કોઈ રાજ્યમાં હશે પાંચ ડેપ્યુટી સીએમ

આંધ્રપ્રદેશમાં ટીડીપીને સત્તામાંથી હટાવીને મુખ્યપ્રધાન બનેલા જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી વાઈએસઆર કોંગ્રેસની સરકારમાં પાંચ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે, જેથી તમામ જાતિઓનું સત્તામાં સંતુલન બનાવી શકાય. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફા સાઈકે કહ્યુ છે કે આંધ્રપ્રદેશ સરકારમાં પાંચ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. આ પાંચ નાયબ મુખ્યપ્રધાન એસસી, એસટી, ઓબીસી, […]

વિધાનસભા ચૂંટણીના પરિણામ: ઓડિશામાં સતત પાંચમી વખત નવીન સરકાર, આંધ્રમાં ચંદ્રાબાબુની હાર, જગનને બહુમતી

આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં વાઈએસઆર કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ 147 બેઠકો પર આગળ ચાલી રહી છે. 2014માં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને બહુમતી મળી હતી. આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે 175 બેઠકોવાળી વિધાનસભામાં 88 બેઠકો મળવી જરૂરી છે. ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. જ્યારે ઓડિશામાં બીજેડીના નવીન પટનાયકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code