1. Home
  2. Tag "indian railways"

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન, 12,276 પ્રવાસી શ્રમિકોને મળી રોજગારી: રેલવે

કોવિડ-19થી પ્રભાવિત પ્રવાસી મજૂરો માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજના કરાઇ હતી શરૂ આ રોજગાર અભિયાન હેઠળ મજૂરોને 10 લાખ દિવસ મળ્યું કામ 164 રેલવે પ્રોજેક્ટ્સ હેઠળ 12,276 પ્રવાસી શ્રમિકોને મળ્યું કામ ભારતમાં કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આ વચ્ચે રેલવે તરફથી એક સકારાત્મક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યો છે. […]

આત્મનિર્ભર ભારત, ભારતીય રેલવેએ સૌથી શક્તિશાળી એન્જીનનું કર્યું નિર્માણ

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે ધીરે-ધીરે રેલ સેવાઓ શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય રેલવેએ મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ સૌથી શક્તિશાળી એન્જીન તૈયાર કરવામાં આવ્યું છે. 12 હજાર હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું આ એન્જીન 150 ડબ્બાવાળી માલગાડીને ખેંચવા સક્ષમ છે. ભારતીય રેલવે દ્વારા આગામી દિવસોમાં આવા 800 એન્જીન બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ […]

રેલવેમાં ખલાસી સિસ્ટમ થશે બંધ, નહીં થાય કોઇ નવી નિયુક્તિ

ભારતીય રેલવેમાં હજુ પણ કેટલીક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે હવે ભારતીય રેલવે ખલાસી સિસ્ટમને કરશે બંધ હવે ખલાસીની રૂપમાં કોઇ નવી નિયુક્તિ નહીં થાય ભારતીય રેલવેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોનાના જમાનાની છે. જો કે હવે ભારતીય રેલવે તેમાંથી અમુક વ્યવસ્થાઓને દૂર કરી રહી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code