1. Home
  2. Tag "Health ministry"

દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર

ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી દેશમાં સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ આ માટેની વિસ્તૃત માર્ગરેખા કરી જાહેર શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો-વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવી અનિવાર્ય દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય […]

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા સેનિટાઈઝરના વેચાણ નિયમોમાં કરાયો બદલાવ -નહી સર્જાય સેનિટાઈઝરની અછત

સેનિટાઈઝરના વેંચાણ નિયમોમાં થયા ફેરફાર હવે સરળતાથી મળી રહેશએ સેનિટાઈઝર લાઈસન્સના નિયમોમાં થયો બદલાવ સમગ્ર દેશમાં કોરોના મહામારીનું જોખમ યથાવત છે તો તેની સામે લોકોને સુરક્ષિત રહેવા માટે સેનિટાઈઝર જેવી વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે,હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યા છે,ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્રારા સેનેટાઈઝરના વેંચાણના નિયમોમાં જેમ કે જરુરી લાઈસન્સના નિયમોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code