1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 6711 બનાવો, 7988 વ્યક્તિઓના થયા મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં બેદરકારીથી વાહન હંકારવાના કારણે માર્ગ અકસ્માતના 6711 બનાવો બન્યાં હતા. જેમાં 7988 વ્યક્તિઓના મોત થયાં હતા. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં માર્ગ અકસ્માતના 421 બનાવમાં 442 વ્યક્તિઓના મોત થયાં હતા. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર રાજ્યમાં હિટ એન્ડ રનની 966 ઘટનાઓ વર્ષ 2019માં બની હતી. […]

દેશના પ્રથમ બે ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક ગુજરાતમાં સ્થપાશે

દેશમાં મસાલા પાકો, વરિયાણી, જીરુંના બિયારણની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય ગુજરાતમાં બે સ્થળોએ સૌ પ્રથમવાર ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક સ્થપાશે બંને સ્પાઇસ સીડ પાર્ક સંપૂર્ણ વેલ્યૂ ચેઇન બનાવશે અમદાવાદ:   દેશમાં મુખ્ય મસાલા પાકો, વરિયાળી, જીરુંના બિયારણની ક્ષમતા વધારવા અને ઉત્તમ પદ્વતિઓ અપનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતમાં બે સ્થળોએ સૌ પ્રથમવાર ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક સ્થાપવામાં આવશે. […]

ગુજરાતમાં એક વર્ષમાં લાંચિયા અધિકારીઓ સામે 255 કેસ નોંધાયાં !

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 2019માં ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે 255 જેટલી ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે. દેશમાં સૌથી વધારે લાંચિયા અધિકારીઓ સામે મહારાષ્ટ્રમાં 891 જેટલા કેસ નોંધાયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં છટકું ગોઠવીને 196 લાંચિયા બાબુઓને ઝડપી લેવામાં […]

રાજ્ય સરકારે ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો લીધો નિર્ણય, આ તારીખે યોજાશે ધો.10-12ની પરીક્ષા

હાલ કોરોના કાળને કારણે શાળાઓ ઓનલાઇન શરૂ છે રાજ્ય સરકારનો ધો.9-12નો અભ્યાસક્રમ 30% સુધી ઘટાડવાનો નિર્ણય 21મેથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે ગાંધીનગર:  રાજ્યોમાં હાલ કોરોના સંકટને કારણે શાળાઓ ખોલવામાં આવી નથી પરંતુ હાલમાં શાળાઓ ઓનલાઇન શરૂ છે ત્યારે હવે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને રાહતના સમાચાર આપ્યા છે. સરકારે અભ્યાસક્રમ […]

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાસા હેઠળ 75 જેટલા ગુનેગારોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી લીધા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા […]

ગુજરાતમાં છ મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શકયતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી નવેમ્બરમાં મહિનામાં પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી દિવસોમાં અમદાવાદ સહિત છ મનપા અને 55 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં આ ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેની ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું […]

વાહન ચાલકોને રાહત, લર્નિંગ લાઈસન્સ માત્ર રૂ. 150 ભરીને કરાવી શકાશે રિન્યું

અમદાવાદઃ ગુજરાતમાં વાહન ચાલકોને સરકારે મોટી રાહત આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ફેરફાર કરાયો છે. જેથી હવે લર્નિંગ લાઈસન્સ માત્ર રૂ. 150 ભરીને રિન્યુ કરાવી શકાશે. પહેલા લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થઈ જાય તો વાહન ચાલકને નવેસરથી પ્રક્રિયા કરવી પડતી હતી. તેમજ ટુ-વ્હીલના લાયસન્સ માટે રૂ. 950 જેટલી ફી ભરવી પડતી […]

અમદાવાદ સી-પ્લેન પ્રોજેક્ટ, કેનેડાથી તા. 20મી ઓક્ટોબર સુધીમાં આવશે બે સી-પ્લેન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી તા. 31મી ઓક્ટોબરના રોજ પ્રથમ સી-પ્લેન સેવાનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જે માટે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર 6 મહિના અહીંયા રોકામ કરશે આ […]

ગુજરાતમાં દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગના બનાવોમાં વધારો થયો છે. અમદાવાદમાં બે મહિના પહેલા એક હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ફાયરસેફ્ટીને લઈને હોસ્પિટલો અને હાઈરાઈઝ ઈમારતોને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન સરકાર દ્વારા દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ- કોલેજ,હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. […]

ગુજરાતમાં કોરોનાને કારણે માછીમારી વ્યવસાયને અસર, અંદાજે ૩૫ ટકા ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ત્યારે માછીમારીને જીવન નિર્વાહ કરતા માછીમારોની બોટો લગભગ 3 મહિના સુધી બંધ રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને પગલે રાજ્યમાં 22 હજાર માછીમારોને અંદાજે 66 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ હાલમાં માછીમારી વ્યવસાયમાં અંદાજે 35 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code