1. Home
  2. Tag "gujarat"

વિદેશી પરિબળોના ઈશારે તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો લવજેહાદનું ષડયંત્ર ચલાવે છેઃ ભાજપના નેતાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કાયદો બનાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લવજેહાદના બનાવવો અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાવાનું જણાવ્યું હતું. તેમજ હિન્દુ છોકરીઓને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવજેહાદની તાલીમ આપવામાં આવતી હોવાનો […]

માસ્ક મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, માસ્ક નહીં પહેરનારને રોજના 4થી 6 કલાક સેવા આપવી પડશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હાઈકોર્ટે માસ્કના મુદ્દે આકરુ વલણ અપનાવ્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારને ફરજિયાત કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવી જ પડશે. એટલું જ નહીં આ અંગે સરકારને જાહેરનામું બહાર પાડવા પણ નિર્દેશ કર્યો હતો. […]

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાશે ચૂંટણી

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલના નિધનના એક સપ્તાહ બાદ ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ નિધન થયું છે. જેથી ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થતા આગામી દિવસોમાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહમદ પટેલનું એક સપ્તાહ પહેલા જ કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. જેથી […]

ગુજરાતમાં કોરોનાને હરાવીને 1.92 લાખ દર્દીઓ થયાં સાજા, રિકવરી રેટ 91.06 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં કોરોના વાયરસના વધારે 1477 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1547 જેટલા દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 […]

ગુજરાતમાં પણ લવજેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લેવજાહેદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી છે. ભાજપના જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવજેહાદના બનાવો અટકાવવા માટે કાયદો બનાવાની માંગણી કરી છે. ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના […]

ગુજરાતની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે. આ ઉપરાંત જો ઘરે જઈને રૂ. 1100માં ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા સરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે સ્કૂલો ખુલવાની શકયતાઓ નહીંવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજોમાં બંધ છે. તા. 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજ કોરોના ગાઈડલાઈન અનુસાર ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉચકતા આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ચિંતિત વાલીઓ પણ જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી સંતાનોને સ્કૂલ મોકલા માંગતા […]

રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની વાલીઓને ધમકી, ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે AMCનું આક્રમક વલણ, બે દિવસમાં રૂ. 3 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક […]

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો નિર્ણય, શહેરમાં ભારે વાહનોને નો એન્ટ્રી

અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરનો નિર્ણય હવે સવારે 8થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ માત્ર લાઇટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઇટ પેસેન્જર વ્હીકલ જ પ્રવેશ કરી શકશે અમદાવાદ: અમદાવાદમાં સતત વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code