1. Home
  2. Tag "Fire Brigade"

बिहार : पटना में नए सचिवालय के पास विश्‍वेश्‍वरैया भवन में भीषण आग, 5वी मंजिल तक उठीं लपटें

पटना, 11 मई। राजधानी पटना में नए सचिवालय के पास स्थित विश्वेश्वरैया भवन में बुधवार की सुबह भीषण आग लग गई। देखते ही देखते आग की लपटें तीसरी मंजिल से पांचवी मंजिल तक उठने लगीं। विश्वेश्वरैया भवन में आग लगने की सूचना मिलते ही फायर ब्रिगेड सहित सभी विभागों के कर्मचारी व अधिकारी मौके पर […]

આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો

સામાન્યપણે દર વર્ષે દિવાળી દરમિયાન આગની સૌથી વધુ ઘટના બનતી હોય છે આ વર્ષે દિવાળી પર્વ પર અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40%નો ઘટાડો નોંધાયો સરકાર દ્વારા ફટાકડા ફોડવાના સમયમાં મર્યાદા લાગૂ કરાતા આગની ઘટનાઓ નિયંત્રણમાં રહી અમદાવાદ: સામાન્યપણે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના સંક્રમણ જોવા […]

વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં બાવામાનપુરા વિસ્તારમાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક મહિલા સહિત 3 શ્રમજીવીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા અન્ય શ્રમજીવીઓને બચાવવાની કામગીરી આરંભી હતી. Gujarat: Three persons […]

સુરતમાં જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, 3 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ મુંબઈના ભીવંડીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની સામે આવી હતી. જર્જરીત ઈમારતનો કેટલાક ભાગ ધરાશાયી થતા નીચે સૂઈ ગયેલા 3 શ્રમજીવીઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં  એક જર્જરીત ઈમારતનો […]

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સાબરકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી બચી ગયા બે જીવ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ મહિનામાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઉપરાંત છોટાઉદેપુરના કોવિડ સેન્ટર અને ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓ હજુ ભુલાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની હતી. આગમાં ફસાયેલા માતા અને તેના બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સદનસીબે આગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code