1. Home
  2. Tag "finance minister"

वित्त मंत्री निर्मला सीतारमण ने 6 लाख करोड़ की राष्ट्रीय मुद्रीकरण पाइपलाइन का किया शुभारंभ

नई दिल्ली, 23 अगस्त। केंद्रीय वित्त और कॉरपोरेट कार्य मंत्री निर्मला सीतारमण ने सोमवार को राष्ट्रीय मुद्रीकरण पाइपलाइन (एनएमपी खंड 1 और 2) का शुभारंभ किया, जो केंद्रीय मंत्रालयों और सार्वजनिक क्षेत्र के उपक्रमों की परिसंपत्ति मुद्रीकरण पाइपलाइन है। यह पाइपलाइन नीति आयोग द्वारा अवसंरचना से संबंधित मंत्रालयों के परामर्श से विकसित की गई है, […]

સરકાર ટૂંક સમયમાં જ અન્ય રાહત પેકેજની જાહેરાત કરી શકે છે

નાણામંત્રી એ આપ્યો સંકેત ટૂંક સમયમાં અન્ય રાહત પેકેજની ઘોષણા મેં વધુ એક પ્રોત્સાહન પેકેજ માટેનો વિકલ્પ બંધ કર્યો નથી – નાણામંત્રી મુંબઈ: કોવિડ-19 મહામારીની વચ્ચે અર્થવ્યવસ્થાને વધારવા માટે સરકાર ટૂંક સમયમાં વધુ એક રાહત પેકેજની ઘોષણા કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોના સંકટથી ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે ચાલુ નાણાકીય […]

કેન્દ્ર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો -કર્મચારીઓને તહેવારમાં 10 હજારનું એડવાન્સ  અને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ યોજી આ કોન્ફોરન્સમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા કર્મોને 10 હજાર એડવાન્સ પણ આપવામાં આવશે કર્મચારીઓને એલટીસીના બદલે અપાશે કેસ વાઉચર્શ   કેન્દ્ર સરકારએ અર્થવ્યસ્થામાં માંગને વધારવા માટે આજે મહત્વપૂર્ણ કેટલા નિર્ણયો લીધા છે,નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે એક પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે, અર્થ વ્યવસ્થામાં માંગને વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ પલગા લીધા […]

EMIનો ભાર થશે દુરઃમંદી વચ્ચે કેન્દ્ર સરકાર આપશે છૂટ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે  સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેક્સને લઈને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પરંતુ એવું છે નહી,કેમ કે અમે ટેક્સ અને લેબર કાયદાઓમાં સતત સુધારો કરી રહ્યા છે,ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ સક્રીય કરવામાં આવશે, અને ટેક્સ માટે કોઈ પણ વ્યક્તિને હેરાન કરવામાં નહી આવે. નાણાં મંત્રીએ […]

દેશની નિરસ અર્થવ્યવસ્થા પર નાણામંત્રીનું નિવેદનઃ “વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે”

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી,તેમણે કહ્યું હતું કે વિશ્વની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ સારી પરિસ્થિતીમાં છે, બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે,નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,ચીન-અમેરીકા ટ્રેડ વૉરથી મંદીનો ખતરો વધી ગયો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે  કહ્યું કે, એવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code