પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આજે નવી શિક્ષણ નીતિ પર રાજ્યપાલોને સંબોધશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે સોમવારથી શરૂ થઈ રહેલા રાજ્યપાલના સંમેલનના ઉદઘાટન સત્રને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદસંબોધિત કરશે. પીએમઓએ આ અંગે રવિવારના રોજ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલય દ્વારા ‘ઉચ્ચ શિક્ષણના સુધારામાં 2020ની શીર્ષક ભૂમિકા વાળા આ સમ્મેલનમાં તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાન, તમામ રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ […]
