1. Home
  2. Tag "delhi"

દિલ્હીની આબોહવા થઈ ખરાબ – કેટલાક વિસ્તારોમાં AQI 300ને પાર

દિલ્હીની ઓબાહવા થઈ ખરાબ કેટલાક વિસ્તારોમાં AQI 300 ને પાર નોંધાયો દિલ્હીની આબોહવા ફરી એક વખત બગડી છે,દિલ્હીના આસપાસના રાજ્યોમાં બાળવામાં પરાળીની અસર દેશની રાજધાનીમાં જોવા મળી રહી છે અને અહીં વાયુ પ્રદૂષણનું સ્તર ખુબૂ જ ઝડપથી વધી રહ્યું છે. સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સનું સ્તર 300ને પાર કરી ગયું છે, જે ની […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના લોન્ચ કરશે

પીએમ મોદી લોન્ચ કરશે સ્વામિત્વ યોજના વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા આ યોજના કરશે લોન્ચ ગ્રામીણ ક્ષેત્રના લોકોને આપવામાં આવશે પ્રોપર્ટી કાર્ડ દિલ્લી: ગ્રામીણ ભારતને બદલવા અને લાખો ભારતીયોને સશક્ત બનાવવા માટે એક એતિહાસિક પગલાના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજનાની શરૂઆત કરશે. આ હેઠળ પીએમ મોદી 1.32 લાખ લોકોને સંપતિ […]

રાજધાની દિલ્હીમાં લાંબાસમય બાદ ખુલશે અક્ષઘામ મંદિર- ગૃહમંત્રાલયે દિશા-નિર્દેશ કર્યા જાહેર

 દિલ્હીમાં લાંબાસમય બાદ ખુલશે અક્ષઘામ મંદિર  ગૃહમંત્રાલયે દિશા-નિર્દેશ કર્યા જાહેર કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલી ચૂક્યું છે, છેલ્લા કેટલાક મહિનાથઈ કોરોનાના કારણે જન-જીવન અસામાન્ય બન્યું હતું, આ સાથે જ લોકડાઉન કરવાની ફરજ પણ પડી હતી ત્યાર બાદ તબક્કા વાર અનલોક […]

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ– ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ  ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી ત્રીજા તબક્કાનું આ પરિક્ષણ ખુબ જ જલ્દી શરુ કરવામાં આવશે નવી દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આકંડો પણ વધી રહ્યો છે,ત્યારે હાલ તો દેશના લોકોથી લઈને વિશ્વના દરેક નિષ્ણાંતો કોરોના વેક્સિનની રાહ જોઈ […]

દિલ્હીવાસીઓને 24 કલાક વીજળીની સાથો સાથ પાણી પણ મળશે – સીએમ કેજરીવાલ

સીએમ કેજરીવાલની મોટી જાહેરાત પાણી પુરવઠાને લઈને કરી જાહેરાત દિલ્હીવાસીઓને 24 કલાક મળશે પાણી દિલ્લી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પાણી પુરવઠાને લઈને મોટી જાહેરાત કરી છે. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીવાસીઓને 24 કલાક વીજળીની સાથો સાથ હવે 24 કલાક પાણી પણ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાજધાનીમાં વિકસિત દેશોની જેમ પાણીનો ઉત્તમ પુરવઠો મળશે અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, રિઝનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ટ્રેનનો પ્રથમ લુક જાહેર

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને તેની નજીકમાં આવેલા રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપીડ રેલ યોજના હેઠળ જોડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રિઝનલ રેપીડ ટ્રાન્જીટ સિસ્ટમ (RRTC) ટ્રેનનો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાપલી પ્લાન્ટમાં RRTCની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ […]

ભારત-ચીન વચ્ચેના વિવાદમાં રશિયાની નજર દક્ષિણ એશિયા પર

નવી દિલ્લી:  ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે અને તેના પર સમગ્ર વિશ્વની નજર છે, આવા સમયમાં રશિયાની નજર દક્ષિણ એશિયા પર છે અને ભારત-ચીન વિવાદમાં અમેરિકા કરતા વધારે સક્રિયતા રશિયાએ બતાવી છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવએ ભારત ચીન વિવાદમાં શાંતિ માટેનો શ્રેય પોતાના પર લીધો  છે અને કહ્યું કે […]

IPL2020 – દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ કોરોના વોરિયર્સને સમર્પિત જર્સી પહેરશે

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ કોરોના વોરીયર્સને આપી સલામી કોરોના વોરિયર્સને સમર્પિત ખેલાડીઓ પહેરશે જર્સી આ જર્સી પર થેક્યું કોવિડ વોરીયર્સ લખેલું હશે નવી દિલ્લી: આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સએ શુક્રવારે કહ્યું હતું કે, તેમના સામે યુએઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન જે જર્સી પહેરશે તેના પર થેક્યું કોવિડ વોરીયર્સ લખેલું હશે જે કોરોના મહામારીની વચ્ચે પણ કામ પર […]

દિલ્હીમાં કોમી તોફાનોના કેસમાં JNU પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદની ધરપકડ

દિલ્હીઃ સંશોધિત નાગરિકતા કાનૂન (CAA)ના વિરોધમાં દિલ્હીમાં તોફાન થયા હતા. સીએએનો વિરોધ કરનારા કાર્યકરો અને કાનૂનને સમર્થન કરતા લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યાર બાદ દિલ્હીમાં તોફાન ફાટી નીકળ્યાં હતા. પોલીસે તોફાનો સાથે જોડાયેલા અન્ય એક કેસમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય(JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદની ધરપકડ કરી હતી. Activist and former JNU student Umar […]

રાજધાની દિલ્હીમાંથી પોલીસે બબ્બર ખાલસાના બે આતંકીઓની ધરપકડ કરી

દિલ્હીમાંથી બબ્બર ખાલસાના બે આંતકીઓ ઝડપાયા બન્ને આતંકીઓ લુધિયાણાના રહેવાસી બબ્બર ખાલસાએ શીખોની હત્યા કરી હતી દેશની રાજધાની દિલ્હીની પોલીસને એક મોટી સફળતા મળી છે, પોલીસે બબ્બર ખાલસાના બે આતંકવાદીઓની ઘરપકડ કરી લીધી છે, જો કે આતંકીઓએ પહેલા પોલીસની ટિમને જોતાની સાથએ જ ગોળીબાર કરવાનું શરુ કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા તેમને વળતો પ્રહાર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code