1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણના સૌથી ગંભીર આંકડા, જાણીને જ ચોંકી જશો

દિલ્હીમાં પ્રદૂષણ અને કોરોનાનો ડબલ એટેક કોરોનાના 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા AQI 400ને પારના આંકડા ‘ગંભીર’ શ્રેણીમાં નવી દિલ્લી: દિલ્હીમાં પ્રદૂષણ અને કોરોનાનો ડબલ એટેક જારી છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે 24 કલાકમાં પાંચ હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ,પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થયો છે. દિલ્હીની હવા […]

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ દીધી દસ્તક, 26 વર્ષનો તોડ્યો રેકોર્ડ

દિલ્હીમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ શિયાળાએ 26 વર્ષનો રેકોર્ડ તોડ્યો 31 ઓક્ટોબર 1994 ના રોજ તાપમાન 12.3 ડિગ્રી હતું દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ દસ્તક દીધી છે અને 26 વર્ષમાં પહેલી વાર ઓક્ટોબર મહિનામાં તાપમાનમાં આટલો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 29 ઓક્ટોબરે ન્યુનતમ તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1994 પછી ઓક્ટોબર મહિનામાં સૌથી […]

રાજધાનીમાં પ્રદુષણ નિયંત્રણ અંગેના આયોગ ગઠનને મળી મંજુરી

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ પ્રદુષણ નિયંત્રણને લઈને  આયોગ સમિતિ રચવા માટે મળી મંજુરી થોડા દિવસ પહેલા જ કેન્દ્ર એ સમિતિ રચવાની વાત જારી કરી હતી દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદુષણને અટકાવવા માટેના ઉપાયો સિચનો સહીત નિરિક્ષણ કરવા માટેના વટહુકમને એક આયોગ ગઠન બનાવવા અંગેની મંજુરી આપવામાં આવી ચૂકી છે. […]

રાજધાનીમાં શ્નાસ લેવું મુશ્કેલ બન્યું – હવામાં ફેલાતું પ્રદુષણ યથાવત

રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષિત બનતી જાય છે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું દિલ્હીની ઓબોહવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને લીધે હવે તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, આજ રોજ ગુરુવારની સવારે પણ દિલ્હી-એનસીઆરમાં ઘૂંમાડો જ ઘૂમાડોં જોવા મળ્યો હતો, સાથે સાથે દિલ્હીની આબોહવા પણ પ્રદુષિત થતી અટકવાનું નામ નથી લઈ રહી, આજુ […]

સ્પાઈસ જેટ કંપનીએ ઓમાન માટે દિલ્હી અને અમદાવાદથી ૪  ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો

સ્પાઇસ જેટએ 4 ૪ ફ્લાઇટ સેવાનો આરંભ કર્યો મસ્કત માટે દિલ્હી અને અમદાવાદથી ૪ ફ્લાઇટ ભરશે કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી અમદાવાદ: સ્પાઇસ જેટ કંપનીએ મંગળવારનાં રોજ દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત કુલ 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓમાન સાથેના કરાર હેઠળ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ […]

રાજધાની દિલ્લીમાં હવા ગુણવત્તા ફરી ખરાબ થતા સ્થિતિ ગંભીર

ખરાબ વાતાવરણમાં લપેટાતું દિલ્લી AQI પ્રમાણે દિલ્લીની હવા સૌથી વધુ પ્રદુષિત દિલ્હી: રાજધાની દિલ્લીમાં ફરી આજે સવારે હવાની ગુણવત્તા ખરાબ નોંધાઇ હતી, જેના કારણે દિલ્હી સરકારની ચિંતામાં ફરી વધારો જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગએ જણાવ્યા પ્રમાણે પવનની દિશા બદલવાની અને ઝડપ ઘટવાથી આવનારા દિવસોમાં હવાની ગુણવત્તા હજુ વધુ પ્રદુષિત થઈ શકે છે. જેના કારણે […]

દિલ્હી સરકારનો પ્રદુષણ અટકાવવા માટેનો નિર્ણય – આજથી પેટ્રોલ-ડિઝલથી ચાલતા જનરેટર્સ બૅન

દિલ્હી સરકારનો પ્રદુષણ અટકાવવા માટેનો નિર્ણય  પેટ્રોલ-ડિઝલથી ચાલતા જનરેટર્સ બૅન હવા પ્રદુષિત બનતા લેવાયો નિર્ણય ગુરુવારથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરપી) હેઠળ પ્રદૂષણ વિરોધી પગલા અમલમાં આવ્યા હોવાથી આપની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં આવશ્યક તથા કટોકટી સેવાઓ માટે જરૂરી વીજળી જનરેટર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. “દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ દ્વારા ડીઝલ, પેટ્રોલ અથવા […]

રાજધાનીમાં હવા પ્રદુષણનું સ્તર જોખમી – પર્યાવરણ મંત્રીએ પંજાબને પરાળી ન બાળવા કરી અપીલ

રાજધાનીમાં હવા પ્રદુષણનું સ્તર જોખમી પર્યાવરણ મંત્રીએ પરાળી ન બાળવા પંજાબ સરકારને કરી અપીલ છેલ્લા વર્ષની તુલનામાં 280 ટકા પરાળી બાળવાની ઘટવા વધી દિલ્હી એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી આબોહવા ખરાબ થતી જોવા મળી રહી છે, જેને લઈને હવે હવા પ્રદુષણનું સ્તર જોખમી સ્તરે પહોંચી ચૂક્યું છે, આ બાબતને લઈને પર્યોવરણ મંત્રી પ્રકાશ જાવડેકરએ ચિંતા વ્યક્ત […]

રાજધાનીમાં આબોહવા થઈ રહી છે પ્રદુષિત -હવામાં ઝેર ફેલાવાનો ખોફ

વિતેલા દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ 240 નોંધાયો હતો આજરોજ મંગળવારે એક્યૂઆઈ 322 નોંધાયો 24 કલાકમાં જ વધ્યુ એર પોલ્યૂશન સતત ખરાબ થઈ રહ્યું છે રાજધાનીનું વાતાવરણ દેશની રાજધાની દિલ્હીમાં સતત આબોહવા ખરાબ થતી જોવા મળી રહી છે,દિવસેને દિવસે અંહીના વાતાવરણમાં હવે ધેરલપ્રસરવાની દહેશત ફેલાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીની આસપાસ પરાળી બાળવામાં આવી રહી […]

દિલ્હી: સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આજથી ખુલ્યું, આ નિયમો-સાવચેતી સાથે મળશે પ્રવેશ

દિલ્હીમાં અક્ષરધામ મંદિરના દરવાજા આજથી ભક્તો માટે ખુલ્યા સરકારના નિયમોના પાલન સાથે ભક્તો કરી શકશે દર્શન ભક્તો સાંજના 5:00 થી 6:30 વાગ્યાની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકશે અમદાવાદ: કોરોના વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દરવાજા આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. હવે કોરોનાના વધતા જતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં આર્થિક પ્રવૃત્તિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code