AIIMSના ડોક્ટરનો દાવો, સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે
કોરોના સંક્રમણ ફેલાવા અંગે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે આ વાયરસ કોઇપણ જગ્યાએ 3 થી 5 દિવસ સુધી રહે છે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે કોરોના સંક્રમણ અંગે AIIMSના ડૉક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. AIIMSના સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનુરાગ શ્રી વાસ્તવ અનુસાર સાવરણીનો ઉપયોગ અને […]
