1. Home
  2. Tag "Covid-19"

AIIMSના ડોક્ટરનો દાવો, સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે

કોરોના સંક્રમણ ફેલાવા અંગે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે આ વાયરસ કોઇપણ જગ્યાએ 3 થી 5 દિવસ સુધી રહે છે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે કોરોના સંક્રમણ અંગે AIIMSના ડૉક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. AIIMSના સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનુરાગ શ્રી વાસ્તવ અનુસાર સાવરણીનો ઉપયોગ અને […]

કર્ણાટકમાં દેશના સૌથી મોટા કોવિડ સેન્ટરને કરાશે બંધ

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકના બેંગ્લુરૂમાં કાર્યરત દેશના સૌથી મોટા કોવિડ સેન્ટરને બંધ કરવાનો કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે. હોમ ક્વોરોન્ટાઈનની સુવિધા બાદ કોવિડ સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ કોવિડ સેન્ટરમાં દસ હજાર બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. […]

COVID-19: દેશમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગથી બે લાખ મોત ટાળી શકાય

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઇન્સ્ટિટ્યૂશન ઓફ હેલ્થ મેટ્રિકસ-ઇવેલ્યુએશનનો અભ્યાસ ભારતમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનથી 2 લાખ મોતને ટાળી શકાય ભારત પાસે કોરોનાથી સંભવિત મોતને નિયંત્રિત કરવા હજુ તક રહેલી છે: અભ્યાસ ભારતમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું હતું, આ દરમિયાન કોરોનાના સંક્રમણથી બચવા અને તેને અંકુશમાં રાખવા માટે માસ્કનો વ્યાપકપણે ઉપયોગ થયો હતો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના […]

દેશમાં આ કારણથી વધુ રહ્યું છે કોરોનાનું સંક્રમણ: ICMR

ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના 60 હજારથી વધુ કેસ આવે છે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ સંક્રમણનું કારણ જણાવ્યું લોકો માસ્ક ના પહેરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યું લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કરી રહ્યા છે ઉલ્લંઘન: ICMR ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. દૈનિક ધોરણે સમગ્ર દેશમાં 60 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યા […]

કોરોનાના સંક્રમણથી બચવા ગુજરાતના 3 કરોડથી વધુ લોકોને અપાઇ આ હોમિયોપેથિક દવા

માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થાય બાદ રાજ્યના અનેક લોકોને આર્સેનિક આલ્બમ-30 અપાઇ રાજ્યના અંદાજે 3.48 કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ 30નું કરાયું વિતરણ 6 ટકા લોકો દવાના વપરાશ બાદ ચેપથી થયા મુક્ત માર્ચ મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદ ગુજરાત રાજ્યમાં અડધાથી વધુ વસ્તીને રોગનિવારક રૂપે હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ-30નું વિતરણ વિભાગે કર્યું છે. […]

હવાઇ મુસાફરી દરમિયાન મુસાફરોમાં વાયરસ ફેલાઇ શકે છે પરંતુ ચેપનું જોખમ ઓછું: રિસર્ચ

કોરોના વાયરસ હવાઇ મુસાફરીથી પણ ફેલાય છે વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ ચેપનું જોખમ ઓછું ફ્રેન્કફર્ટ ગોથ યુનિવર્સિટીએ આ અંગે કર્યું અધ્યયન કોરોના વાયરસ વિવિધ રીતે ફેલાય છે તેમાં હવે વિમાનમાં મુસાફરીથી પણ વાયરસ ફેલાય છે તેવી સંભાવના છે. નવા વૈજ્ઞાનિક અધ્યયન પ્રમાણે એવી સંભાવનાની પુષ્ટિ કરવામાં આવી છે કે વિમાનથી વાયરસ ફેલાય છે પરંતુ […]

આ વર્ષના અંત સુધી ભારતને કોરોનાની વેક્સીન મળી શકે છે: ડૉ. હર્ષવર્ધન

દેશમાં કોરના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 લાખને પાર કોરોનાની વેક્સીન આ વર્ષના અંત સુધી દેશને મળશે: ડૉ.હર્ષવર્ધન વેક્સીન તૈયાર થતા પહેલા હેલ્થેકર અને ફ્રન્ટલાઇન વર્કર્સને અપાશે દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને હવે આ આંક 29 લાખને પાર થઇ ચૂક્યો છે ત્યારે હવે આ ચિંતાજનક સ્થિતિમાં વેક્સીન જ એકમાત્ર આશા […]

Schoolgoings’ appeal: Planning to Protest against Offline exams, CBSE students to Government, fearing COVID-19

Ahmedabad: Amid the ongoing pandemic, students of Central Board of Secondary Education (CBSE), afraid of coronavirus, appealed to the government to postpone the exams or cancel it, says reports. Earlier, in the wake of the rising number of coronavirus cases in Delhi, a number of students had appealed to the government to cancel or postpone their […]

ઓફલાઇન પરીક્ષાના સરકારના નિર્ણય વિરુદ્વ વિદ્યાર્થીઓ કરશે દેખાવો

કોવિડ-19 મહામારી દરમિયાન પરીક્ષા યોજવાનો સરકારનો નિર્ણય સરકારના આ નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEEના વિદ્યાર્થીઓ કરશે દેખાવો ડિસેમ્બર સુધી પરીક્ષા મુલતવી રખાય તેવી વિદ્યાર્થીઓની માંગણી નવી દિલ્હી: કોવિડ-19ની મહામારી વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા યોજવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્વ CBSE, NEET-JEE ના પરીક્ષાર્થીઓ તેમજ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના ઘરેથી દેખાવો કરવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code