1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાને કારણે માછીમારી વ્યવસાયને અસર, અંદાજે ૩૫ ટકા ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ત્યારે માછીમારીને જીવન નિર્વાહ કરતા માછીમારોની બોટો લગભગ 3 મહિના સુધી બંધ રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને પગલે રાજ્યમાં 22 હજાર માછીમારોને અંદાજે 66 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ હાલમાં માછીમારી વ્યવસાયમાં અંદાજે 35 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ– ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી

દિલ્હી સ્થિત ચાઈલ્ડ PGIમાં થશે કોરોના વેક્સિનનું પરિક્ષણ  ભારત બાયોટેકને ICMRએ આપી પરવાનગી ત્રીજા તબક્કાનું આ પરિક્ષણ ખુબ જ જલ્દી શરુ કરવામાં આવશે નવી દિલ્હી- સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આકંડો પણ વધી રહ્યો છે,ત્યારે હાલ તો દેશના લોકોથી લઈને વિશ્વના દરેક નિષ્ણાંતો કોરોના વેક્સિનની રાહ જોઈ […]

કોરોના વાયરસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો

છેલ્લા 5 દિવસમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ વધ્યા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં થયો વધારો કોરોનાના નોંધાતા નવા કેસ કરતા વધુ સાજા થઈ રહ્યા છે દર્દીઓ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, છેલ્લા 6 મહિનાથી દેશમાં પણ કોરોનાનું સંકમણ ખુબ ફેલાઈ રહ્યું છે, જો કે હવે છેલ્લા 5 દિવસની જો વાત કરીએ તો કોરોનાના સાજા […]

દેશમાં 2021મા કોરોના વેક્સિન આવી જશે પરંતુ સંક્રમિતોને પુરી પાડવી પડકાર રુપ – મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન

 વેક્સિન આવ્યા બાદ પણ લોકોને પુરી પાડવી  પડકાર રુપ હશે  મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન વર્ષ 2021મા વેક્સિન મળી જશે  પણ પડકાર અનેક હશે ગગનદીપ કાંગે  રસીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી દેશના એક પ્રમુખ મહિલા વૈજ્ઞાનિકે કહ્યું કે, દેશને વર્ષ 2021 માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે. તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર અને વર્લ્ડ […]

કોરોનાવાયરસનો બીજો તબક્કો, વિશ્વના અનેક દેશોમાં સતત કેસ વધતા ફરી લોકડાઉનની શક્યતા

કોરોનાવાયરસનો બીજો તબક્કો વિશ્વના અનેક દેશોમાં વધી રહ્યા છે કેસ અનેક દેશોમાં ફરી લોકડાઉનની શક્યતા ભારતમાં સ્વસ્થ થનારા દર્દીઓ વધ્યા કુલ ઍક્ટિવ કેસોથી 4 ગણા લોકો કોરોનાથી સ્વસ્થ થયા મુંબઈ: વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને જોતા તમામ લોકો ભગવાનને એક જ પ્રાથના કરી રહ્યા છે કે કોરોનાવાયરસથી વિશ્વને મુક્તિ મળે.. વિશ્વના […]

કોરોના વોરિયર્સ ચડ્યાં કોરોનાની ઝપટે, દેશમાં અત્યાર સુધીમાં 2174 તબીબો થતા સંક્રમિત

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના પીડિતોની દિવસ-રાત સેવા કરનારા કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાના શિકાર બની રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 2174 જેટલા તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. જે પૈકી 364 તબીબોના કોરોનાને કારણે મોત થયાં છે. તમિલનાડુમાં સૌથી વધારે 61 તબીબોમાં અવસાન થયાં છે. જ્યારે ગુજરાતમાં […]

who એ જણાવ્યું … માસ્ક પહેરતી વખતે કઈ- કઈ ભૂલોથી બચવું જોઈએ

કોરોના નો કહેર યથાવત ડબલ્યુએચઓ એ જાહેર કર્યો વીડિયો માસ્ક સંબંધિત વીડિયો કર્યો જાહેર કોરોનાનો કહેર દિવસે ને દિવસે ડરામણો બનતો જાય છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 49 લાખને વટાવી ગઈ છે. વાયરસથી બચવા માટે દરેકને મુખ્યત્વે માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને ડાયટમાં ઈમ્યુન બૂસ્ટર વસ્તુઓનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવે છે. […]

કોરોનાના દર્દીની સ્થિતિ ગંભીર હોય તો વેક્સિન આપવી કે નહી- આ બાબતે સરકાર કરી રહી છે વિચાર

ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને કોરોના વેક્સિન આપવા પર થશે વિચાર કોરોનાની વેક્સિનને લઈને કરવામાં આવશે ચર્ચા જો દર્દીની સ્થિતિ નાજુક હોય તો વેક્સિન આપવી કે નહી તે બાબતે થશે વિચાર વેક્સિનના તબક્કાને પૂર્ણ થતા હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે સમગ્ર વિશ્વ હાલ કરોના મહામારી સામે લડત આપી રહ્યું છે ,ત્યારે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની […]

કોરોનાને લઈને આવ્યું નવું તારણ, પ્લાઝમા થેરાપીથી મૃત્યુદર ઘટતો ન હોવાનું આવ્યું સામે

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્લાઝમા થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે. જો કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે પ્લાઝમા થેરાપી કોરોના પીડિત દર્દીનું મોત અટકાવવામાં કારગર સાબિત થતી નથી. જો કે, આ થેરાપીથી કોઈ દર્દીની હાલત ગંભીર […]

ભારતીય બાળકોમાં જોવા મળ્યા હવે કોરોના વાયરસના આ ધાતક લક્ષણો

ભારતીય બાળકોમાં દેખાયા કોરોના વાયરસના ધાતક સિન્ડ્રોમ આ ઘાતક લક્ષણને મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમનું નામ અપાયું બાળકોમાં વધુ તાવ, શરીરમાં વધુ પડતા સોજા જેવા અનેક લક્ષણો દેખાયા કોરોના વાયરસના અત્યાર સુધીના તમામ રીપોર્ટ સામે આવ્યા છે, જેમાં બાળકો ચેપગ્રસ્ત હોવાની સંખ્યા ખૂબ ઓછી છે. જે પણ કેસો સામે આવ્યા છે. તેમાં બાળકોમાં કોરોનાનાં કોઈ લક્ષણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code