1. Home
  2. Tag "Corona Epidemic"

कोरोना महामारी के दौरान दिल्ली में वसूला गया 45 करोड़ रुपये से अधिक का जुर्माना, जानें कैसे?

नई दिल्ली, 8 सितंबर। राजधानी दिल्ली में कोरोना वायरस की दूसरी लहर के दौरान 2,80,765 लोगों को कोविड-19 से संबंधित सरकारी दिशानिर्देशों की अनदेखी की कीमत 45 करोड़ 65 लाख 22 हजार 859 रुपये चुकानी पड़ी है। दिल्ली पुलिस के अतिरिक्त जनसंपर्क अधिकारी अनिल मित्तल ने बीते साढ़े चार माह के दौरान लोगों के मास्क […]

अंतरराष्ट्रीय योग दिवस पर बोले पीएम मोदी – कोरोना महामारी के दौरान आत्मबल का बड़ा माध्यम बना योग

नई दिल्ली, 21 जून। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि आज जब पूरा विश्व कोरोना महामारी का मुकाबला कर रहा है तो योग उम्मीद की एक किरण और आत्मबल जगाने का बड़ा माध्यम बना हुआ है। यह सबको अवसाद से उमंग और प्रमाद से प्रसाद तक ले जाता है। पीएम मोदी ने सोमवार की सुबह 7वें […]

તાપીમાં રાજકીય નેતાના ઘરે સગાઈમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે તાપીમાં ભાજપના આગેવાનના ઘરે સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. જેનો વીડિયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી ફેલાઈ હતી. દરમિયાન આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સમગ્ર મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામિતના ઘરે પૌત્રીની સગાઈ જોવાઈ […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને શોધી કાઢવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દરરોજ માસ્ક વગર પકડાય છે. ત્યારે પોલીસે હવે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને શોધી કાઢવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં […]

રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની વાલીઓને ધમકી, ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફીમાં થશે ઘટાડો, વાલીઓને રાહત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. ત્યારે સ્કૂલ અને કોલેજોમાં ફીમાં ઘટાડો કરવા માટે વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીએ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સેમિસ્ટરમાં લગભગ 1800થી 7500 સુધીની ફીમાં ઘટાડો થવાની શકયતા છે. જેનો ફાયદો લગભગ 45 હજાર વિદ્યાર્થીઓને થશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોના મહામારીમાં જામનગરની મહિલાઓએ ગૌમુત્રમાંથી બનાવ્યું નેચરલ સેનિટાઈઝર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સેનિટાઈઝર હવે લોકો માટે જીવનજરૂરી બની ગયું છે. કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના વપરાશથી હાથમાં એલર્જી સહિતની સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જામનગરની મહિલા સહકારી મંડળીએ  આલ્કોહોલ મુક્ત ગૌમુત્રની મદદથી નેચરલ સેનિટાઈઝર બનાવ્યું છે. જામનગરમાં મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું નેચરલ સેનિટાઈઝર બનાવવામાં […]

સુરતમાં પરિવહન સેવા શરૂ, એસ.ટી. બસ સેવાનો ફરીથી થયો પ્રારંભ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેને કાબુમાં તેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ સેવા રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક નહીં પહેરનારને થશે રૂ. 1000નો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. એટલું જ કોરોનાની સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી અત્યાર સુધીમાં રૂ. 500નો દંડ વસુલવામાં આવતો હતો. જો કે, હવે આવતીકાલ મંગળવારથી માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code