1. Home
  2. Tag "CM"

વિજય રૂપાણી સતત ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

ગુજરાતના CM વિજય રૂપાણી 7 ઑગસ્ટે કાર્યકાળના 4 વર્ષ કરશે પૂર્ણ ગુજરાતના CM તરીકે સળંગ 4 વર્ષ પૂર્ણ કરનારા રાજ્યના પાંચમાં મુખ્યમંત્રી તેઓ 7 ઑગસ્ટ 2016થી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઑગસ્ટના રોજ એટલે કે આજે મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ […]

ધરતી પર બોજ છે પી. ચિદમ્બરમ: તમિલનાડુના મુખ્યપ્રધાન

તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલનિસામીએ કોંગ્રેસના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ પર વાકપ્રહાર કરતા તેમને ધરતી પરનો બોજ ગણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમે આર્ટિકલ-370નો વિરોધ કરતા કહ્યુ હતુ કે જો જમ્મુ-કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો ભાજપ આ રાજ્યનો વિશેષ દરજ્જો છીનવત નહીં. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કેન્દ્રે તમિલનાડુને કેન્દ્રશાસિત […]

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે “નથી કહ્યુ કે કાશ્મીરથી યુવતીઓ લાવીશું”

નવી દિલ્હી: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની કાશ્મીરી મહિલાઓ પરની કથિત વિવાદીત ટીપ્પણીના મામલે ચોતરફી ટીકાઓ થી રહી છે. શુક્રવારે ફતેહાબાદના એક કાર્યક્રમમાં તેમનો એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. કહેવામાં આવે છે કે કેટલાક સેકન્ડ્સના વાયરલ થયેલા આ વીડિયોમાં મનોહરલાલ ખટ્ટર કથિતપણે કાશ્મીરની યુવતીઓને લાવવાની વાત કહી રહ્યા છે. પરંતુ જ્યારે તમે […]

યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મતમાં થયા પાસ

બેંગલુરુ : કર્ણાટકના સીએમ બી. એસ. યેદિયુરપ્પાએ વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી છે. ધારાસબ્યોએ ધ્વનિતથી બહુમતી પાસ કરી દીધી છે. આ પહેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જેમાં બી. એસ. યેદિયુરપ્પા, સિદ્ધારમૈયા અને એચ. ડી. કુમારસ્વામીએ પોતાની વાત રજૂ કરી હતી. વિશ્વાસ મતના પ્રસ્તાવ પર બોલતા મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે […]

બી. એસ. યેદિયુરપ્પાએ ચોથી વખત કર્ણાટકના સીએમ પદે લીધા શપથ

ભાજપના નેતા બી. એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે ચોથી વખત બેંગલુરુ ખાતે રાજભવનમાં શપથગ્રહણ કર્યા છે. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ શપથ ગ્રહણ કરાવ્યા છે. જો કે હાલ યેદિયુરપ્પાએ જ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. જણાવવામાં આવે છે કે ફ્લોર ટેસ્ટ બાદ તેમના પ્રધાનો શપથગ્રહણ કરશે. આ પહેલા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપ તરફથી દાવો રજૂ […]

નીતિ પંચની બેઠક પહેલા મનમોહનસિંહે આપ્યું કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને ‘ગુરુજ્ઞાન’

નવી દિલ્હી:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે શનિવારે ખાસ બેઠક કરી છે. આ બેઠક હાલ દિલ્હીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ, રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સહીતના નેતાઓ સામેલ થયા હતા. જો કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ નાદુરસ્ત તબિયતને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code