1. Home
  2. Tag "Chandrayaan-2"

ઈસરોએ આપ્યા સારા સમાચારઃચંદ્ર પર સલામત છે ‘વિક્રમ લેન્ડર’,સતત થઈ રહ્યા છે સંપર્કના પ્રયત્નો

 વિક્રમ લેન્ડર સલામત ઈસરો નિરાશ નથી,મિશન સફળ થવાની આશા છે હજુ વિક્રમ પડી ગયા પછી પણ પોતે કાર્યરત થઈ શકે છે વિક્રમ લેન્ડરન નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગેલા છે ચંદ્રયાન-2 મિશનને લઈને એક મોટી જાણકારી સામે આવી છે,ઈસરોના જણાવ્યા અનુસાર વિક્રમ લેન્ડર હાલ પણ સુરક્ષિત છે તેને કોઈ પણ પ્રકાર નુકશાન થયુ નથી ઇસરોના એક […]

NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ

NDTVનો પત્રકાર શું દેશના વૈજ્ઞાનિકોની મહેનતથી ઉપર છે? પત્રકારને વૈજ્ઞાનિકો પર ખોટી બૂમાબૂમ કરવાનો હક કેવી રીતે મળે છે? વૈજ્ઞાનિકો પર બૂમાબૂમ કરનાર પત્રકારને ઈસરોની ગરિમાનો ખ્યાલ ન હતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત આખો દેશ જ્યાં મૂન મિશન ચંદ્રયાન-2 માટે ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકો પર ગર્વ કરી રહ્યો છે,  ત્યારે એનડીટીવીના એક પત્રકારે પોતાની છીછરી […]

ચંદ્રયાન મિશન પર બૉલિવૂડને ગર્વ છેઃઈસરોના કાર્યને બિરદાવ્યું અને કહ્યું ‘હમ હોંગે કામિયાબ’

ભારતના ચંદ્રયાન-2 મિશનને સફળતા પૂર્વક જોવાની દરેક દેશવાસીઓની આશા હતી પરંતુ કેટલાક કારણોસર તે આશા ફળી નહી પરંતૂ હજુ સંપૂર્ણ રીતે આ મિશન નિષ્ફળ પણ નથી ગયુ. હજુ આ મિશન પર અનેક આશાઓ સેવાઈ રહી છે,ત્યારે  ચંદ્રયાનનો ચંદ્રની સપાટીની માત્ર 1.2 કિમીની દૂરી પર આવીને સંપર્ક તૂટી જતા ઈસરોના વૈજ્ઞાનિકોમાં પણ નિરાશા જોવા મળી હતી. આ […]

ચંદ્રયાન-2 મિશન પર મોદીએ કહ્યુઃ-‘વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી,માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોય છે’

ઈસરોમાંથી મોદીએ દેશને સંબોધન કર્યું વૈજ્ઞાનિકોને સાંત્વના પાઠવી હોંસલો તૂટ્યો નથી પણ મજબૂત પણ બન્યો છે દરેક મુશ્કેલીઓ અને કઠીનાઈ આપણાને કંઈક નવું શિખવાડે છે મંગળગ્રહ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવનારા આપણે જ હતા ભારતના ચંદ્ર મિશનને  શનિવારની સવારના રોજ એક આંચકો લાગ્યો હતો,જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પરથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતું […]

કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ, તમારી મહેનત બેકાર નહીં જાય

મૂન લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનો મામલો રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની કરી પ્રશંસા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, મહેનત બેકાર નહીં જાય ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી જવાની ગણતરીની મિનિટો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતરીક્ષ એજન્સીને તેના શાનદાર કામ બદલ […]

ચંદ્રયાન-2ની સફળતા પૂર્વક ઉડાન,મોદીજીએ ઈતિહાસની ગોરવશાળી ક્ષણ ગણાવી

આજે ભારતદેશને એક મોટી સફળતા મળી છે. બપોરે 2:43 વાગ્યે આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન-2 લોન્ચ થયું છે. આ યાન સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું છે. આ યાન ઉડાન ભરતા ઈસરોના ચેરમેન સિવને કહ્યું કે રોકેટની ગતિ અને સ્થિતિ સામાન્ય છે. ચંદ્રયાન-2 ઉડાન ભરતા ભારતદેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે “ગૌરવશાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code