અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરનારા અનુચ્છેદ-370ની જોગવાઈઓને હટાવી દીધી છે. તો સકરારે રાજ્યસભામાં રાજ્યના પુનર્ગઠનનો પણ સંકલ્પ રજૂ કર્યો છે. તેમા જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. તો લડાખને પણ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કહેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મામલા પર પોતાની નીતિઓને લઈને ટીકાઓનો શિકાર બનનારા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ […]
