15 ઓગસ્ટ પહેલા મોટા આતંકી હુમલાનો અંદેશો, કાશ્મીરમાં વણસી શકે છે પરિસ્થિતિ : સૈન્ય સૂત્ર
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ – 370ને સમાપ્ત કરવા અને લડાખ તથા જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત રાજ્ય ઘોષિત કર્યા બાદ પરિસ્થિતિ બગડવાની આશંકા બનેલી છે. આર્મી સૂત્રો પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં આને લઈને વિરોધ પ્રદર્શનોની શક્યતા છે અને પરિસ્થિતિ બગડી પણ શકે છે. એટલું જ નહીં આતંકી પોતાના નાપાક ઈરાદાને પણ અંજામ આપી શકે છે. આર્મી સૂત્રોનું માનીએ, તો […]
