1. Home
  2. Tag "amit shah"

આગામી ભાજપ અધ્યક્ષના નામ પર અટકળબાજી, જે. પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ દોડમાં સૌથી આગળ

નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહના મોદી કેબિનેટમાં ગૃહ પ્રધાન બનવાનો અર્થ છે કે પાર્ટી હવે એક અન્ય યોગ્ય અધ્યક્ષની શોધખોળ કરશે. જેને કારણે હવે પાર્ટીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઉત્તરાધિકારી અને તેમની નિયુક્તિને લઈને અટકળો તેજ થવા લાગી છે. મોદી સરકાર-1માં આરોગ્ય પ્રધાન રહેલા જગતપ્રકાશ નડ્ડા અને રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવના નામ અમિત શાહના […]

2026 પર નજર!: પીએમ મોદીના ‘અડવાણી’ બની જ ગયા અમિત શાહ, રાષ્ટ્રવાદી એજન્ડાને આગળ વધારવાથી નિખરશે કદ

આખરે અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીના લાલકૃષ્ણ અડવાણી બની જ ગયા. જો કે તેના માટે અમિત શાહને સંગઠનમાં પોતાની શક્તિને સાબિત કરવાની સાથે આના માટે પાંચ વર્ષની રાહ પણ જોવી પડી છે. જો કે હવે ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહના સિરે મોદી સરકારના રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા એજન્ડાને આગામી સમયમાં આખરી ઓપ આપવાની જવાબદારી છે. […]

અમિત શાહે સંભાળ્યો ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર, જમ્મુ-કાશ્મીર સહિત ઘણા મુદ્દાઓ છે સામે

અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. ગુરૂવારે તેમણે વડાપ્રધાન મોદીની સાથે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે રીતે જોતાં સરકારમાં તેમની ભૂમિકા હવે એક રીતે નંબર 2ની રહેશે. અમિત શાહના ગૃહમંત્રી બનવાની સાથે જ તેમની પ્રાથમિકતાઓને લઇને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને આર્ટિકલ 35-A પર […]

પીએમ મોદીના પ્રધાનમંડળમાં કોણ-કોણ બનવાનું છે પ્રધાન? કોને આવ્યા પીએમઓથી ફોન?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભના કેટલાક કલાક પહેલા તેમના નવા પ્રધાનમંડળમાં સામેલ થનારા સંભવિત ચહેરાના નામ સામે આવ્યા છે. આ નેતાઓને વડાપ્રધાન કાર્યાલય તરફથી ફોન પણ કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કેબિનેટમાં 65થી 70 નવા પ્રધાનોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં શિવસેના અને જેડીયુમાંથી 1-1, અકાલીદળ અને […]

કેબિનેટ સંદર્ભે મોદી-અમિત શાહ વચ્ચે 4 કલાક ચાલી બેઠક, પીએમ સાથે 65 પ્રધાનો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે નવી સરકારની રચના મામલે સતત બીજા દિવેસ બેઠક યોજાઈ હતી. આજની બેઠક ચાર કલાક ચાલી છે. આ પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બાદમાં અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપના સૂત્રો પ્રમાણે, 30મી મેના રોજ વડાપ્રધાન […]

BJP અધ્યક્ષ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે આપ્યું રાજ્યસભામાંથી રાજીનામું

બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ ડીએમકે નેતા કનિમોઝીએ પણ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું છે. અમિત શાહ ગુજરાતના ગાંધીનગરની સંસદીય સીટ જીતીને લોકસભા પહોંચ્યા છે, જ્યારે રવિશંકર પ્રસાદ બિહારના પટનાસાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાને હરાવીને લોકસભા પહોંચ્યા છે. જ્યારે કનિમોઝી તમિલનાડુની થોટ્ટુકુડીથી 2019ની ચૂંટણીમાં […]

ભાજપની પ્રચંડ જીત બાદ બદલાયા શત્રુઘ્ન સિંહાના સૂર, મોદી-શાહ માટે કહી આ વાત

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી જીત મળ્યા બાદ પીએમ મોદી અને અમિત શાહના પ્રખર આલોચક તરીકે પંકાયેલા અને પાર્ટી છોડીને કોંગ્રેસી બની ચુલેકા શત્રુઘ્નસિંહાએ અચાનક તેમની પ્રશંસા કરી છે. તેમમે હવે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કરતા ભાજપની જીતને મહાન ગણાવીને તેમને અભિનંદન પણ આપ્યા છે. આ સિવાય શત્રુઘ્નસિંહાએ […]

મુસ્લિમ ફેક્ટરથી જ્ઞાતિઓ સુધી, નરેન્દ્ર મોદીની બીજી બમ્પર જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં બદલાઈ 6 વસ્તુઓ

પીએમ નરેન્દ્ર મોદી 2019ની લોકસભાની ચૂંટણીમાં 2014 કરતા પણ વધારા મજબૂત બનીને ઉભર્યા છે. આ ચૂંટણીમાં ભાજપને 37.4 ટકા વોટ મળ્યા છે. જે ગત ચૂંટણી કરતા વધારે છે. એટલું જ નહીં, ભાજપે પોતાના દમ પર 303 બેઠકો પણ પ્રાપ્ત કરી છે, જે ગત ચૂંટણી કરતા 21 બેઠકો વધારે છે. ભાજપની જીતના મોટા રાજકીય અર્થો છે […]

અડવાણી-જોશીને મળ્યા મોદી-શાહ, મુરલી મનોહર બોલ્યા- અમે બીજ વાવ્યું, ફળ આપવાની જવાબદારી તમારી

લોકસભા ચૂંટણીમાં એનડીએને મળેલા સ્પષ્ટ બહુમત પછી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા. અડવાણી માટે મોદીએ કહ્યું, ‘આજે બીજેપીની આ સફળતા સન્માનનીય અડવાણીજી જેવા મહાન લોકોને કારણે સંભવી શકી છે, જેમણે પાર્ટીના ગઠનમાં અને લોકોને નવી વિચારધારાઓ આપવામાં તેમની જિંદગીના દાયકાઓ ખર્ચી નાખ્યા.’ અડવાણીને મળ્યા પછી મોદી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code