1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં બાંધકામના શ્રમિકો બસમાં વિનામુલ્યે કરી શકશે પ્રવાસ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હવે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકો ફ્રીમાં મનપા સંચાલિક બસમાં મુસાફરી કરી શકશે. આ અંગે અમદાવાદ મ્યુનિ ટ્રાન્સપોર્ટ કમીટીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. એએમટીએસ દ્વારા બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોને બસ પાસ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંધકામ શ્રમિકોને સહાયરૂપ થવા માટે અગાઉ એએમટીએસ દ્વારા 20:80ની યોજના શરૂ કરવામાં આવી હતી. જે […]

કોરોનાની રસીને લઈને અમદાવાદ ગ્રામ્યમાં 2.75 લાખ લોકોની યાદી કરાઈ તૈયાર

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં કોરોનાની રસી આવી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની રસીને લઈને અત્યારથી જ 2.75 લોકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. તેમજ વિવિધ બીમારીથી પીડિતા લોકોની […]

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર અધિકારી થયા કોરોના સંક્રમિત

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદમાં ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર, ડેપ્યુટી ફાયર અધિકારી અને એક મહિલા નગરસેવિકા પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 50 હજારથી વધારે પોઝિટિવ […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓને શોધી કાઢવા પોલીસે બનાવ્યો એકશન પ્લાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં દરરોજ માસ્ક વગર પકડાય છે. ત્યારે પોલીસે હવે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને શોધી કાઢવા માટે એકશન પ્લાન બનાવ્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ અન્ય કાર્યક્રમમાં […]

કોરોનાની રસીને લઈને AMCની તૈયારી, અંદાજે 50 હજાર આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન મળવાની આશા ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વાયરસની રસી મુદ્દે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શહેરીજનોના ડેટા એકત્ર કરવામાં આવી […]

અમદાવાદીઓને મળી ભેટ, એસ.જી.હાઇવે પર બે ફ્લાય ઓવરનું ગૃહમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

અમદાવાદીઓને આજે મળી બે ફ્લાયઓવરની ભેટ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પકવાન-સાણંદ સર્કલ ફ્લાય ઓવરનું કર્યું ઇ-લોકાર્પણ ઇ-લોકાર્પણમાં CM રૂપાણી, DY CM નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર લોકો હવે ઝડપી રીતે પરિવહન કરી શકશે. અહીંયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ […]

અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વધુ 31 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા નવા 31 વિસ્તારના 5600 લોકોને કન્ટેઇનમેન્ટમાં રખાયા અમદાવાદમાં હવે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 224 થઇ અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્ર કન્ટેઇનમેન્ટ […]

અમદાવાદ: કોરોનાના કેસ વધતા AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધતા AMC હરકતમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ કોરોના ગાઇડલાઇનના પાલનની કરી રહી છે ચકાસણી અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા […]

આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો

સામાન્યપણે દર વર્ષે દિવાળી દરમિયાન આગની સૌથી વધુ ઘટના બનતી હોય છે આ વર્ષે દિવાળી પર્વ પર અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40%નો ઘટાડો નોંધાયો સરકાર દ્વારા ફટાકડા ફોડવાના સમયમાં મર્યાદા લાગૂ કરાતા આગની ઘટનાઓ નિયંત્રણમાં રહી અમદાવાદ: સામાન્યપણે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના સંક્રમણ જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code