ગુજરાતમાં એક વર્ષમાં લાંચિયા અધિકારીઓ સામે 255 કેસ નોંધાયાં !
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 2019માં ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે 255 જેટલી ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે. દેશમાં સૌથી વધારે લાંચિયા અધિકારીઓ સામે મહારાષ્ટ્રમાં 891 જેટલા કેસ નોંધાયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં છટકું ગોઠવીને 196 લાંચિયા બાબુઓને ઝડપી લેવામાં […]
