1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ
કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

0
Social Share
  • શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો
  • કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ
  • કુલ સાત લોકો ઘાયલ
  • ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે કડક વ્યવસ્થા કરાવમાં આવી છે,દરેક જગ્યાએ સેનાના જવાનો પણ તૈનાત છે.

હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યા તેમની સારવાર કરવામાં આવી રહી છે, આ ઘટના બનાતાની સાથે જ ઘટના સ્થળે મોટી માત્રામાં સુરક્ષાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે,ઘટના સ્થળે જમ્મુ-પોલીસન સાથે-સાથે સુરક્ષાદળોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે,સુરક્ષાદળ દ્રારા ગ્રેનેડના હુમલાની તપાસ હાથ ઘરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code